હવે રખડતા ઢોરને કારણે નહીં થાય અકસ્માત, આ શહેરના પોલીસે કર્યો નવતર પ્રયોગ

રાત્રી દરમિયાન અકસ્માત ન સર્જાય તે માટે અંબાજી પોલીસે સૌ પ્રથમ વખત રખડતા ઢોરના શિંગડા ઉપર રેડિયમ પટ્ટી લગાવી છે. જેના કારણે વાહનચાલકો રાત્રે અંધારામાં ઉભેલા ઢોરને જોઈ શકશે.

હવે રખડતા ઢોરને કારણે નહીં થાય અકસ્માત, આ શહેરના પોલીસે કર્યો નવતર પ્રયોગ
Ambaji police
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 9:51 AM

અંબાજી પોલીસે (Ambaji police) અક્સ્માત નિવારણ માટે સુરક્ષા સપ્તાહની કામગીરી હાથ ધરી છે. રખડતા ઢોરને (Stray cattle) લઈ રાત્રી દરમિયાન અકસ્માત ન સર્જાય તે માટે અંબાજી પોલીસે સૌ પ્રથમ વખત રખડતા ઢોરના શિંગડા ઉપર રેડિયમ પટ્ટી લગાવી છે. જેના કારણે વાહનચાલકો રાત્રે અંધારામાં ઉભેલા ઢોરને જોઈ શકશે. સાથે અનેક વાહનોમાં (Vehicle) પણ રેડિયમ પટ્ટીના તીકડા લગાડવામાં આવશે. જેને પગલે વાહનચાલકોને રાત્રી દરમિયાન અકસ્માત(Accident)  નહીં સર્જાય. આ ઝુંબેશમાં અંબાજી ગૌ રક્ષા સમિતિના કાર્યકરોની મદદ લેવામાં આવી હતી. ઉપરાંત તેમને આ કામગીરી માટે અધિકારીઓ દ્વારા સુચના અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતુ.

પરિક્રમા પથ પર શ્રદ્ધાળુઓની સંખ્યામાં 225 ટકાનો વધારો

યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે સતત સુવિધાઓ તેમજ પર્યટકોને આકર્ષે તેવા આકર્ષણોમાં ઉમેરો થયો છે. ખાસ તો પરિક્રમા પથ અને લાઈટ એન્ડ સાઉન્ડ શોને (Light And sound show) પરિણામે પ્રવાસીઓની સંખ્યા વધતા સ્થાનિક રોજગારીમાં વધારો થયો છે. પરિક્રમા પથ પર શ્રદ્ધાળુઓની સંખ્યામાં 225 ટકાનો વધારો થયો છે અને મંદિરની આસપાસના કોમ્પ્લેક્સને વિકસિત કરવામાં આવશે, આગામી બજેટમાં સરકાર તે માટે ફંડ પણ ફાળવશે. સાથે જ મંદિર પરિસરની આસપાસ પણ વિકાસકાર્ય શરૂ કરવામાં આવશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અંબાજી પોલીસની અનોખી પહેલથી અકસ્માતનો દર ઘટશે

રખડતા ઢોરની સંખ્યા દેશમાં સતત વધી રહી છે. આ કારણે દરરોજ સરેરાશ ત્રણ લોકોના મોત થાય છે. રખડતા ઢોરના હુમલાને રોકવા માટે અને હુમલાથી થતાં જાનમાલના નુકસાનને ઓછા કરવા માટે કેન્દ્ર સરકારે (Central govt)  ગાઈડલાઈનમાં ફેરફાર કર્યો હતો. જેમાં કેન્દ્ર સરકારે રખડતા ઢોર અને અન્ય જાનવરોની અલગ- અલગ શ્રેણી બનાવી પશુઓનું વેક્સિનેસન કરાવ્યુ હતુ.પરંતુ સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે.સૌથી વધારે વડોદરા અને જામનગરમાં સમસ્યા જોવા મળી રહી છે,ત્યારે અંબાજી પોલીસની આ કામગીરીને લોકો સરાહી રહ્યા છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">