Sabarkantha: હવે ખેડૂતો પણ ફંગસથી પરેશાન, ફુલાવરમાં ફંગસ આવી જતા પાકનું ઉત્પાદન નિષ્ફળ

તાઉતે વાવાઝોડા (Tauktae Cyclone) સાથે વરસેલા વરસાદ ના ત્રણ ચાર દિવસ બાદ હવે ફુલાવર ની ખેતીમાં ફંગસે કેર વર્તાવ્યો છે. વિસ્તારામાં ખેતરોના ખેતર હવે ફંગસ (fungus) ફેલાવવા લાગતા ખેડૂતો માટે પાક સદંતર નિષ્ફળ થવા લાગ્યો છે.

Sabarkantha: હવે ખેડૂતો પણ ફંગસથી પરેશાન, ફુલાવરમાં ફંગસ આવી જતા પાકનું ઉત્પાદન નિષ્ફળ
Cauliflower production failed
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 24, 2021 | 12:25 PM

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં ફુલાવર (Cauliflower) અને કોબીજની શાકભાજીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. જિલ્લાનો પ્રાંતિજ (Prantij) વિસ્તાર ફુલાવર અને કોબીજની ખેતી માટે જાણીતો વિસ્તાર છે. તાઉતે વાવાઝોડા (Tauktae Cyclone) સાથે વરસેલા વરસાદ ના ત્રણ ચાર દિવસ બાદ હવે ફુલાવરની ખેતીમાં ફંગસે કેર વર્તાવ્યો છે. વિસ્તારોમાં ખેતરોના ખેતરમાં હવે ફંગસ (fungus) ફેલાવા લાગતા ખેડૂતો માટે પાક સદંતર નિષ્ફળ થવા લાગ્યો છે.

પ્રાંતિજ વિસ્તારમાં કોબીજ અને ફુલાવરની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. અહીથી અમદાવાદ સુરત અને વડોદરા તેમજ મુંબઇ, દિલ્હી, નાસિક ઉદયપુર જેવા બહારના શહેરોમાં ફુલાવર કોબીજ ખેડૂતો વેચાણ કરતા હોય છે. હાલના સમયમાં વિસ્તારમાં ખેડૂતોને ખેતીનુ ઉત્પાદન તૈયાર હતુ. એવા સમયે જ કમોસમી વરસાદ બાજ ફુગ (ફંગસ) નુ પ્રમાણ ફેલાવા લાગ્યુ છે. ફુગ વધવા લાગતા ખેતરમાં તૈયાર પાક બગડી જવા પામ્યો છે.

Sabarkantha: Now the fungus is harassing farmers too, Cauliflower production failed due to spread of fungus in the area

Cauliflower

વરસાદ બાદ ફેલાવા લાગેલી ફુગને લઇને મોટાભાગનો પાક નિષ્ફળ થવા પામ્યો છે. ફુલાવર અને કોબીજનુ બિયારણ અન્ય શાકભાજીના પ્રમાણમાં ખૂબ જ મોંઘુ હોય છે. સાથે જ તેની માવજત પણ ખૂબ ખર્ચાળ હોય છે. આમ માંડ માવજત કરીને તૈયાર કરેલો પાક ફુગને લઇને નાશ પામવા લાગ્યો છે. ફુગ થી બગડેલા ફુલાવરને ફેંકી દઇને ખેડૂતો હાલમાં પોતાના પાકને પશુઓને ચારા તરીકે ખવરાવવા લાગ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ખેડૂતો માટે હાલના સમયમાં મહેનતના પ્રમાણમાં વળતર મળે તેવા પોષણક્ષમ ભાવ મળી રહ્યા હતા. એ સમયે જ હવે પાક નિષ્ફળ જતા ખેડૂતોએ દુ:ખી થવાની નોબત આવી છે. હાલમાં ખેડૂતોને 400 થી 600 રુપિયા ભાવ પ્રતિ 20 કીલોગ્રામે મળી રહ્યો હતો. પરંતુ હાલમાં ખેડૂત પાસે વેચાણ કરવા લાયક ખેતરમાં ઉત્પાદન જ રહ્યુ નથી. તો બીજી તરફ પાક નુકશાનીનું સર્વે કરવા માટે પણ આ વિસ્તારમાં કોઇ ફરકતુ નથી.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">