રિક્ષાચાલકો માટે નક્કી કરાયેલા યુનિફોર્મના નિર્ણયના વિરોધમાં સુરતના રિક્ષાચાલકો, કહ્યું કે રિક્ષાચાલકોને વિશ્વાસમાં લીધા વિના લેવામાં આવ્યો છે નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા રિક્ષાચાલકો માટે નક્કી કરાયેલા યુનિફોર્મના નિર્ણયના વિરોધમાં સુરતના રિક્ષાચાલકો ઉતર્યા છે. વિવિધ એસોસિયેશનના આગેવાનોએ નિર્ણયને ગેરવ્યાજબી ગણાવ્યો છે અને જણાવ્યું કે રિક્ષાચાલકોને વિશ્વાસમાં લીધા વિના લેવામાં આવ્યો છે નિર્ણય. સાંભળો શું કહી રહ્યા છે રિક્ષા આગેવાન .

રિક્ષાચાલકો માટે નક્કી કરાયેલા યુનિફોર્મના નિર્ણયના વિરોધમાં સુરતના રિક્ષાચાલકો, કહ્યું કે રિક્ષાચાલકોને વિશ્વાસમાં લીધા વિના લેવામાં આવ્યો છે નિર્ણય
http://tv9gujarati.in/rikshachalko-mat…evayo-che-nirnay/
Follow Us:
| Updated on: Jul 14, 2020 | 1:25 PM

ગુજરાત સરકાર દ્વારા રિક્ષાચાલકો માટે નક્કી કરાયેલા યુનિફોર્મના નિર્ણયના વિરોધમાં સુરતના રિક્ષાચાલકો ઉતર્યા છે. વિવિધ એસોસિયેશનના આગેવાનોએ નિર્ણયને ગેરવ્યાજબી ગણાવ્યો છે અને જણાવ્યું કે રિક્ષાચાલકોને વિશ્વાસમાં લીધા વિના લેવામાં આવ્યો છે નિર્ણય. સાંભળો શું કહી રહ્યા છે રિક્ષા આગેવાન .

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">