આવતીકાલે રાજ્યમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સવારે 8:00 કલાકે થશે જાહેર

આવતીકાલે રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે. આવતીકાલે સવારે 8 વાગ્યે વેબસાઈટ પર પરિણામ જાહેર થઈ જશે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. જોકે કોરોનાના સંકટમાં લૉકડાઉન હોવાથી માત્ર વેબસાઈટ પર જ પરિણામ જાણી શકાશે. શાળા પરથી માર્કશીટ મેળવી શકાશે નહીં. માર્કશીટ અને સર્ટિફિકેટની તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં […]

આવતીકાલે રાજ્યમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સવારે 8:00 કલાકે થશે જાહેર
Follow Us:
| Updated on: May 16, 2020 | 3:05 PM

આવતીકાલે રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે. આવતીકાલે સવારે 8 વાગ્યે વેબસાઈટ પર પરિણામ જાહેર થઈ જશે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. જોકે કોરોનાના સંકટમાં લૉકડાઉન હોવાથી માત્ર વેબસાઈટ પર જ પરિણામ જાણી શકાશે. શાળા પરથી માર્કશીટ મેળવી શકાશે નહીં. માર્કશીટ અને સર્ટિફિકેટની તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદના એન્જિનિયરે તૈયાર કર્યું ચલણી નોટો સેનેટાઇઝ કરવાનું મશીન, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">