ઈશ્વર પ્રાપ્તિ માટે મન ખાલી કરવું પડશે, જાણો આ અહેવાલમાં

એક સાધુની વાર્તા વાંચો જે ઈશ્વરની શોધમાં સમયાંતરે ભટકતો રહેતો હતો અને એક નાના વેપારીએ તેને ભગવાનનું સ્થાન ખૂબ જ સરળતાથી સમજાવ્યું.

ઈશ્વર પ્રાપ્તિ માટે મન ખાલી કરવું પડશે, જાણો આ અહેવાલમાં
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Feb 13, 2021 | 7:55 PM

એકવાર એક સાધુ ઈશ્વરની શોધમાં ભટકતા ભટકતા એક દુકાન પર આવ્યા. દુકાનમાં ઘણા નાના-મોટા ડબ્બા હતા. સંન્યાસીએ એક ડબ્બા તરફ ઇશારો કરીને દુકાનદારને પૂછ્યું, તેમાં શું છે? દુકાનદારે કહ્યું, તેમાં મીઠું છે. સંન્યાસીએ ફરીથી પૂછ્યું, તેની બાજુના ડબ્બામાં શું છે? દુકાનદારે કહ્યું, તેમાં હળદર છે. તેવી જ રીતે સાધુ પૂછતા રહ્યા અને દુકાનદાર કહેતો રહ્યો.

છેવટે પાછળ રાખવામાં આવેલા ડબ્બાનો નંબર આવ્યો, સાધુએ પૂછ્યું કે તે છેલ્લા ડબ્બામાં શું છે? દુકાનદારે કહ્યું, શ્રીકૃષ્ણ તેમાં છે. સંન્યાસીએ આશ્ચર્યમાં પૂછ્યું શ્રીકૃષ્ણ!! ભલા માણસ આ શ્રીકૃષ્ણ કંઈ વસ્તુનું નામ છે? મેં તો ક્યારેય આ નામનો સામાન કે વસ્તુ વિષે સાંભળ્યું નથી ! સાધુની નિર્દોષતા પર દુકાનદાર હસ્યો અને બોલ્યો, મહાત્મા ! બધા ડબ્બામાં તો અલગ અલગ વસ્તુઓ છે, પણ આ ડબ્બો ખાલી છે.

અમે ખાલી ને ખાલી નહીં શ્રીકૃષ્ણ કહીએ છીએ ! જવાબ સાંભળીને સન્યાસીની આંખો ખૂલીને ખૂલી જ રહી ગઈ ! સન્યાસી બોલ્યા કે જે વાત માટે હું જ્યાને ત્યાં ભટકી રહ્યો હતો, એ વાત મને એક નાના વેપારી સરળ શબ્દોમાં સમજાવી દીધી. સન્યાસી એ દુકાનદારના ચરણોમાં પડી ગયો, અને બોલ્યો કે હવે મને સમજાયું કે ઈશ્વર તો ખાલીમાં હોય છે.

આજનું રાશિફળ તારીખ 27-03-2024
બિગ બોસની આયેશા બની ગુલાબો, જુઓ પિંક સાડીમાં કિલર તસવીરો
IPLના ઈતિહાસમાં સૌથી વધુ વાર મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર ટોપ-5 ખેલાડીઓ
IPLનો કેમેરો ફર્યો અને રાતો રાત ગ્લેમરસ યુવતીઓ બની ગઈ સ્ટાર, જુઓ
IPL 2024: BCCIએ અચાનક ધોની, વિરાટ, રોહિત સહિત ખેલાડીઓની ઊંચાઈ અને કમર માપવાનું કેમ શરૂ કર્યું?
જયા કિશોરીએ આપ્યો તેની ફિટનેસનો મંત્ર, તમે પણ કરી શકો છો ફોલો

સાચું છે ભાઈ ! ભરેલામાં શ્રીકૃષ્ણને કયા સ્થાન હોય છે ? આપણે બધા કામ, ક્રોધ, લોભ, મોહ, લાલચ, ગર્વ, ઈર્ષ્યા, દુષ્ટતા, સારા-ખરાબ, સુખ અને દુ: ખથી ભરેલા રહીએ છીએ જેથી ઈશ્વર તેમાં કેવી રીતે રહી શકે. તેને મુક્ત જગ્યાની જરૂર છે. તેથી જો તમારે ખરેખર ભગવાન પાસે પહોંચવું છે, તો મનને આ મોહ માયાથી મુક્ત કરવું પડશે અને તેને શુદ્ધ કરવું પડશે. શ્રીકૃષ્ણ શુધ્ધ મનમાં નિવાસ કરે છે.

Latest News Updates

સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરાને ટિકિટ આપતા તળપદા કોળી સમાજનો વિરોધ
સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરાને ટિકિટ આપતા તળપદા કોળી સમાજનો વિરોધ
મહેરબાની કરીને અમને સલાહ ન આપો, સલાહની નહીં સાથની જરૂર છે: આરપી પટેલ
મહેરબાની કરીને અમને સલાહ ન આપો, સલાહની નહીં સાથની જરૂર છે: આરપી પટેલ
મહેસાણા ભાજપના ઉમેદવાર હરી પટેલના નારણ પટેલે કર્યા ભરપેટ વખાણ, જુઓ
મહેસાણા ભાજપના ઉમેદવાર હરી પટેલના નારણ પટેલે કર્યા ભરપેટ વખાણ, જુઓ
પાલનપુરના ગઢને તાલુકો જાહેર નહી કરાય તો ચૂંટણીનો બહિષ્કારની ચીમકી
પાલનપુરના ગઢને તાલુકો જાહેર નહી કરાય તો ચૂંટણીનો બહિષ્કારની ચીમકી
લોકસભા ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી કોની મુશ્કેલી વધારશે?
લોકસભા ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી કોની મુશ્કેલી વધારશે?
Rashifal Video : આ રાશિના જાતકોને આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
Rashifal Video : આ રાશિના જાતકોને આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
'I SUPPORT KETAN BHAI' નામના ગૃપમાં નવા ઉમેદવાર હેમાંગ જોષીનો વિરોધ
'I SUPPORT KETAN BHAI' નામના ગૃપમાં નવા ઉમેદવાર હેમાંગ જોષીનો વિરોધ
ભાલ પંથકમા 12 વર્ષથી કેનાલ બનીને તૈયાર, ખેડૂતોનો પોકાર- પાણી આપો સરકાર
ભાલ પંથકમા 12 વર્ષથી કેનાલ બનીને તૈયાર, ખેડૂતોનો પોકાર- પાણી આપો સરકાર
ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદન મુદ્દે ચાવડાએ રૂપાલાને લીધા આડે હાથ
ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદન મુદ્દે ચાવડાએ રૂપાલાને લીધા આડે હાથ
પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવાની કરણી સેનાની માગ
પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવાની કરણી સેનાની માગ
g clip-path="url(#clip0_868_265)">