Rathyatra Live 2021 : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી જગન્નાથના રથની પહિંદ વિધિ, નાથની રથયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન

ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નિકળે તે પહેલા રથની પહિંદ વિધિ કરવામાં આવે છે, દર વર્ષની જેમ આ વખતે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરાવીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 11:31 AM
આ વર્ષ જગન્નાથની રથયાત્રા માટે શરતી મંજુરી આપવામાં આવી છે,પરંતુ રથયાત્રા પહેલાની તમામ વિધિ પરંપરાગત રીતે કરવામાં આવી હતી.

આ વર્ષ જગન્નાથની રથયાત્રા માટે શરતી મંજુરી આપવામાં આવી છે,પરંતુ રથયાત્રા પહેલાની તમામ વિધિ પરંપરાગત રીતે કરવામાં આવી હતી.

1 / 8
 આ વર્ષ પણ,પરંપરાગત રૂટ પર નિકળી,નાથની રથયાત્રા. પહેલા કરવામાં આવી પહિંદ વિધિ.

આ વર્ષ પણ,પરંપરાગત રૂટ પર નિકળી,નાથની રથયાત્રા. પહેલા કરવામાં આવી પહિંદ વિધિ.

2 / 8
નાથ નગરચર્ચાએ નિકળે એ પહેલા,રથયાત્રાને પ્રસ્થાન કરાવવા માટે પહિંદ વિધિ કરવામાં આવે છે.

નાથ નગરચર્ચાએ નિકળે એ પહેલા,રથયાત્રાને પ્રસ્થાન કરાવવા માટે પહિંદ વિધિ કરવામાં આવે છે.

3 / 8
પહિંદ વિધિનો ઈતિહાસ: રથયાત્રા પૂર્વે રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રા સાફ કરે, તે વિધિને પહિંદ વિધિ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં રાજાને આ હક્ક મળતો હતો, હવે આ હક્ક રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે. માન્યતા છે કે રાજ્યનો રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરે પછી જ ભગવાન રથમાં બેસીને નગરચર્યા પર નીકળે છે.

પહિંદ વિધિનો ઈતિહાસ: રથયાત્રા પૂર્વે રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રા સાફ કરે, તે વિધિને પહિંદ વિધિ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં રાજાને આ હક્ક મળતો હતો, હવે આ હક્ક રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે. માન્યતા છે કે રાજ્યનો રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરે પછી જ ભગવાન રથમાં બેસીને નગરચર્યા પર નીકળે છે.

4 / 8
દર વર્ષની જેમ આ વર્ષ પણ મુખ્યપ્રધાન વિજયરૂપાણી દ્વારા પહિંદવિધિ કરવામાં આવી હતી.

દર વર્ષની જેમ આ વર્ષ પણ મુખ્યપ્રધાન વિજયરૂપાણી દ્વારા પહિંદવિધિ કરવામાં આવી હતી.

5 / 8
CM રૂપાણીએ સોનાની સાવરણીથી રથના માર્ગની સફાઇ કરીને અને પાણી છાંટીને પહિંદ વિધિ કરી હતી.

CM રૂપાણીએ સોનાની સાવરણીથી રથના માર્ગની સફાઇ કરીને અને પાણી છાંટીને પહિંદ વિધિ કરી હતી.

6 / 8
પહિંદ વિધિ કર્યા બાદ,મુખ્યપ્રધાને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

પહિંદ વિધિ કર્યા બાદ,મુખ્યપ્રધાને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

7 / 8
મુખ્યપ્રધાને રથને પ્રસ્થાન કરાવીને જણાવ્યું કે, કોરોના વાઈરસના સંક્રમણને કારણે આ વર્ષે કોવીડ પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા યોજાઈ છે. ભગવાન જગન્નાથના દર્શન કરીને ગુજરાત રાજ્ય કોરોના મહામારી માંથી બહાર આવનારું દેશનું કોરોના મુક્ત પ્રથમ રાજ્ય બને તેવી પ્રાર્થના કરી છે.

મુખ્યપ્રધાને રથને પ્રસ્થાન કરાવીને જણાવ્યું કે, કોરોના વાઈરસના સંક્રમણને કારણે આ વર્ષે કોવીડ પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા યોજાઈ છે. ભગવાન જગન્નાથના દર્શન કરીને ગુજરાત રાજ્ય કોરોના મહામારી માંથી બહાર આવનારું દેશનું કોરોના મુક્ત પ્રથમ રાજ્ય બને તેવી પ્રાર્થના કરી છે.

8 / 8

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">