Rathyatra Live 2021 : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી જગન્નાથના રથની પહિંદ વિધિ, નાથની રથયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન
ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નિકળે તે પહેલા રથની પહિંદ વિધિ કરવામાં આવે છે, દર વર્ષની જેમ આ વખતે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરાવીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું.
Latest News Updates
Most Read Stories