આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદનો સરકારને સવાલ- રથયાત્રા કાઢવા અંગે સરકારે કેમ હાઈકોર્ટમાં કશુ ના કહ્યું ? કેમ 142 વર્ષની પરંપરા ના તુટે તેના માટે સરકાર કાંઈ કરતી નથી ?
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા (RATHYATRA) નહી કાઢવા અંગે ગુજરાત હાઈકોર્ટે (HIGH COURT) આપેલા આદેશ સામે ગુજરાત સરકારે કેમ કોઈ કાર્યવાહી ના કરી ? તેવો સવાલ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે (AANTARRASHTRIYA HINDU PARISHAD) કર્યો છે. છેલ્લા 142 વર્ષથી ચાલી આવતી ધાર્મિક પરંપરા ના તુટે તેના માટે રાજ્ય સરકારે કેમ કોઈ કાર્યવાહી ના કરી ? જુઓ શુ કહ્યું […]
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા (RATHYATRA) નહી કાઢવા અંગે ગુજરાત હાઈકોર્ટે (HIGH COURT) આપેલા આદેશ સામે ગુજરાત સરકારે કેમ કોઈ કાર્યવાહી ના કરી ? તેવો સવાલ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે (AANTARRASHTRIYA HINDU PARISHAD) કર્યો છે. છેલ્લા 142 વર્ષથી ચાલી આવતી ધાર્મિક પરંપરા ના તુટે તેના માટે રાજ્ય સરકારે કેમ કોઈ કાર્યવાહી ના કરી ? જુઓ શુ કહ્યું આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે, આ વિડીયોમાં.