રાજ્ય સરકારની જાહેરાત મુદ્દે ગીરસોમનાથના ખેડૂતોનો સાંભળો શું છે મત? કિસાન સહાય યોજના હેઠળ દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠાથી થતા નુકસાનને આવરી લેવાયું
ગુજરાત સરકારે ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કિસાન સહાય યોજના હેઠળ દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠાથી થતા નુકસાનને આવરી લેવાયો છે. જોકે રાજ્યના ખેડૂતોને ખરીફ પાક પૂરતી જ આ યોજનાનો લાભ મળશે. આ યોજનામાં મહત્તમ ચાર હેક્ટર સુધી જ ખેડૂતોને લાભ મળશે ત્યારે રાજ્ય સરકારની જાહેરાત મુદ્દે ગીરસોમનાથના ખેડૂતો શું માની રહ્યા છે. આવો સાંભળીએ. […]
ગુજરાત સરકારે ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કિસાન સહાય યોજના હેઠળ દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠાથી થતા નુકસાનને આવરી લેવાયો છે. જોકે રાજ્યના ખેડૂતોને ખરીફ પાક પૂરતી જ આ યોજનાનો લાભ મળશે. આ યોજનામાં મહત્તમ ચાર હેક્ટર સુધી જ ખેડૂતોને લાભ મળશે ત્યારે રાજ્ય સરકારની જાહેરાત મુદ્દે ગીરસોમનાથના ખેડૂતો શું માની રહ્યા છે. આવો સાંભળીએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Corona code