LRD મુદ્દે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે PM મોદીને લખ્યો પત્ર, GADનો પરિપત્ર રદ કરવાની કરી માગણી

LRD ભરતીમાં સરકારની અનામતની જોગવાઈઓને લઈ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં મહિલાઓ આંદોલન કરી રહ્યા છે. ત્યારે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે એક પત્ર PM મોદીને લખ્યો છે. આ પત્રમાં ગુજરાત સરકારે જાહેર કરેલો GADનો પરિપત્ર રદ કરવાની માગણી કરી છે. તાત્કાલિક ધોરણે GADનો પરિપત્ર રદ કરવા કરી માગ કરી છે. SC, ST અને OBC સમાજની મહિલાઓને ન્યાય […]

LRD મુદ્દે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે PM મોદીને લખ્યો પત્ર, GADનો પરિપત્ર રદ કરવાની કરી માગણી
Follow Us:
| Updated on: Jan 12, 2020 | 10:25 AM

LRD ભરતીમાં સરકારની અનામતની જોગવાઈઓને લઈ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં મહિલાઓ આંદોલન કરી રહ્યા છે. ત્યારે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે એક પત્ર PM મોદીને લખ્યો છે. આ પત્રમાં ગુજરાત સરકારે જાહેર કરેલો GADનો પરિપત્ર રદ કરવાની માગણી કરી છે. તાત્કાલિક ધોરણે GADનો પરિપત્ર રદ કરવા કરી માગ કરી છે. SC, ST અને OBC સમાજની મહિલાઓને ન્યાય આપવા માટે પણ માગ કરી છે.

આ પણ વાંચોઃ વડોદરા સેન્ટ્રલ જેલમાં ગોધરાકાંડનો આરોપી સલીમ જર્દા ચલાવતો હતો કોલ સેન્ટર, ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

36 દિવસથી મહિલાઓ કરી રહી છે આંદોલન

ગાંધીનગરમાં છેલ્લા 36 દિવસથી મહિલાઓ આંદોલન કરી રહ્યા છે. આમ છતાં સરકારના કોઈ નેતાઓ વાતચીત કરવા પણ પહોંચ્યા નથી. શિયાળાની ઠંડીમાં પોતાનો અભ્યાસ અને ઘર છોડીને આંદોલન કરી રહ્યા છે. કેટલાક બહેનોની તબિયત પણ બગડી છે. જેના પર પણ કોઈ દ્વારા ધ્યાન અપાયું નથી. ગુજરાતમાં ભાગ્યે જ આટલો મોટો સમય આંદોલન ચાલે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">