રાજયમાં કોરોનાનો કેર યથાવત, હિંમતનગરના ASI ભગવાનભાઈ દેસાઈનું કોરોનાથી મોત

રાજયમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ASIનું કોરોનાથી મોત થયું છે. ASI ભગવાનભાઈ દેસાઈ અમદાવાદમાં ૧૮ દિવસથી સારવાર હેઠળ હતા. અને, સારવાર દરમિયાન જ તેમનું મોત થયું છે. અહીં નોંધનીય છેકે હિંમતનગરના હજુ અન્ય બે પોલીસ કર્મચારી પણ કોરોનાગ્રસ્ત છે.   Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ […]

રાજયમાં કોરોનાનો કેર યથાવત, હિંમતનગરના ASI ભગવાનભાઈ દેસાઈનું કોરોનાથી મોત
Follow Us:
| Updated on: Nov 02, 2020 | 7:12 PM

રાજયમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ASIનું કોરોનાથી મોત થયું છે. ASI ભગવાનભાઈ દેસાઈ અમદાવાદમાં ૧૮ દિવસથી સારવાર હેઠળ હતા. અને, સારવાર દરમિયાન જ તેમનું મોત થયું છે. અહીં નોંધનીય છેકે હિંમતનગરના હજુ અન્ય બે પોલીસ કર્મચારી પણ કોરોનાગ્રસ્ત છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">