રાજયમાં કોરોનાનો કેર યથાવત, હિંમતનગરના ASI ભગવાનભાઈ દેસાઈનું કોરોનાથી મોત
રાજયમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ASIનું કોરોનાથી મોત થયું છે. ASI ભગવાનભાઈ દેસાઈ અમદાવાદમાં ૧૮ દિવસથી સારવાર હેઠળ હતા. અને, સારવાર દરમિયાન જ તેમનું મોત થયું છે. અહીં નોંધનીય છેકે હિંમતનગરના હજુ અન્ય બે પોલીસ કર્મચારી પણ કોરોનાગ્રસ્ત છે. Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ […]
રાજયમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ASIનું કોરોનાથી મોત થયું છે. ASI ભગવાનભાઈ દેસાઈ અમદાવાદમાં ૧૮ દિવસથી સારવાર હેઠળ હતા. અને, સારવાર દરમિયાન જ તેમનું મોત થયું છે. અહીં નોંધનીય છેકે હિંમતનગરના હજુ અન્ય બે પોલીસ કર્મચારી પણ કોરોનાગ્રસ્ત છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો