રાજકોટમાં કોરોના વાયરસનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં નવ દર્દીઓના મોત
રાજકોટમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોના વાયરસના કહેરના કારણે છેલ્લા 24 કલાકમાં નવ દર્દીઓના મોત નિપજ્યા છે. મહત્વનું છે કે બુધવારે એક જ દિવસમાં રાજકોટમાં આઠ દર્દીઓના મોત નોંધાયા હતા. રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી છે અને કોરોના વાયરસના પોઝિટીવ દર્દીઓનો આંકડો દોઢ લાખને પણ પાર થઇ ચૂક્યો છે. જ્યારે કોરોનાને કારણે રાજ્યમાં […]
રાજકોટમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોના વાયરસના કહેરના કારણે છેલ્લા 24 કલાકમાં નવ દર્દીઓના મોત નિપજ્યા છે. મહત્વનું છે કે બુધવારે એક જ દિવસમાં રાજકોટમાં આઠ દર્દીઓના મોત નોંધાયા હતા. રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી છે અને કોરોના વાયરસના પોઝિટીવ દર્દીઓનો આંકડો દોઢ લાખને પણ પાર થઇ ચૂક્યો છે. જ્યારે કોરોનાને કારણે રાજ્યમાં 3500થી પણ વધારે લોકોના મોત નિપજ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો