Rajkot : કોરોનાની ગાઇડલાઇન વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી

રાજકોટમાં કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ભગવાન જગન્નાથની 14 મી રથયાત્રા નીકળી હતી. નાનામૌવા કૈલાસધામ ખાતેથી આ રથયાત્રા નીકળી હતી.

Rajkot : કોરોનાની ગાઇડલાઇન વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી
Rath Yatra 2021 - Rajkot
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 12, 2021 | 2:58 PM

રાજકોટમાં કોરોના (Corona)ની ગાઇડલાઇનના પાલન સાથે ભગવાન જગન્નાથની 14મી રથયાત્રા નીકળી હતી. રથયાત્રાના રૂટમાં ચુસ્ત પોલીસ (Police) બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

રાજકોટના નાનામૌવા કૈલાસધામ ખાતેથી આ રથયાત્રા નીકળી હતી. કોરોનાની મહામારીના કારણે મર્યાદિત વ્યક્તિઓ અને મર્યાદિત ભક્તોની હાજરીમાં 2 કિલોમીટરનો રૂટ ફરીને આ રથયાત્રા (Rathyatra) પૂર્ણ કરવામાં આવી હતી.

રથયાત્રાના (Rathyatra) શુભારંભ પહેલા મેયર પ્રદીપ દવ, ધારાસભ્ય ગોવિંદ પટેલ, રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા, ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

13 વર્ષની પરંપરા સાચવવામાં આવી-મનમોહનદાસજી

જગન્નાથ મંદિરના મહંત મનમોહનદાસજી મહારાજે TV9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોરોનાની મહામારીને કારણે ગત વર્ષે જગન્નાથ યાત્રા (Jagannath Yatra) નીકળી શકી ન હતી. પરંતુ આ વખતે વહીવટીતંત્રના સહકારથી આ રથયાત્રા મર્યાદિત ગ્રુપમાં મર્યાદિત વ્યક્તિઓની હાજરીમાં નીકળી રહી છે તે આનંદની વાત છે અને પરંપરા સચવાય છે.

રથયાત્રાના રૂટ પર લગાવાયું કર્ફ્યૂ

કોરોના (Corona) ની મહામારી વચ્ચે રથયાત્રા (Rathyatra) નીકળી હતી. ત્યારે પોલીસ કમિશનર (Police Commissioner) મનોજ અગ્રવાલ દ્વારા જે રૂટ પર રથયાત્રા નીકળવાની હતી. તે રૂટ પર વધારે સંખ્યામાં લોકો એકઠા ન થાય તે માટે આ વિસ્તારમાં 8:00 થી 11:00 કર્ફ્યૂ નાખવામાં આવ્યો હતો. જેના કારણે આ વિસ્તારમાં તમામ દુકાનો તથા શૈક્ષણિક સંસ્થાઓ (Educational Institutions) સંપૂર્ણ બંધ રાખવામાં આવી હતી.

આ પણ વાંચો : Dahod : દાહોદ જિલ્લામાં 44મી રથયાત્રા નીકળી, રાધાકૃષ્ણ મંદિર ખાતે ભગવાનનું  મામેરું કરાયું

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">