Rajkot: શિયાળુ પાક માટે કેનાલમાં પાણી છોડાયું, જોકે સ્વચ્છતાના અભાવે પાણી ન પહોંચવાનો ખેડૂતોનો આક્ષેપ

ખેડૂતોએ એમ પણ જણાવ્યું હતું કે કેનાલ સ્વચ્છ કર્યા વિના પાણી છોડાય એટલે  કેનાલમાં ઘણી વાર ભંગાણની સ્થિતિ પણ સર્જાતી હોય છે અને આવી પરિસ્થિતિમાં તો ખેતરમાં પાણી ઘૂસી જવાને કારણે ઉભા પાકને વધારે નુકસાન થાય છે.

Rajkot: શિયાળુ પાક માટે કેનાલમાં પાણી છોડાયું, જોકે સ્વચ્છતાના અભાવે પાણી ન પહોંચવાનો ખેડૂતોનો આક્ષેપ
શિયાળુ પાક માટે છોડાતું પાણી ગંદકીને લીધે અટવાય છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 3:00 PM

રાજકોટના ધોરાજીના શિયાળુ પાક માટે કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં એક તરફ આનંદ છે તો બીજી તરફ કેનાલ તૂટવાની ચિંતા વધી છે શિયાળાના પાક માટે ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે ભાદર 1 ડેમમાંથી સિંચાઇનું પાણી કેનાલમાં છોડાયું છે. શિયાળુ પાકના પિયત માટે સિંચાઇનું પાણી છોડવામાં આવ્યું છે. જો કે પાણી છોડાતા એક તરફ ખેડૂતોમાં ખુશી તો બીજી તરફ ચિંતા વધી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલની ક્યારેય સફાઈ કરવામાં આવતી નથી. જેના કારણે કે કેનાલમાં ઠેર ઠેર ભંગાણ પડી જાય છે. એટલું જ નહીં સાફ સફાઇ વિના પાણી છોડાતા છેવાડા ખેતરો સુધી પાણી ન પહોંચતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.  ખેડૂતોના જણાવ્યા પ્રમાણે  કેનાલમાં પાણી છોડવામાં આવે તેપહેલા કેનાલની સફાઈ કરવામાં આવતી હોય તો ખેડૂતોને ચોખ્ખુ પાણી મળી રહે તેમજ પાણી  ખેતર સુધી  પહોંચતા કોઈ અવરોધ નડે નહીં.

બે વર્ષ અગાઉ ખેડૂતોએ જાતે જ કરી હતી કેનાલની સફાઈ

આવી સમસ્યાનો ખેડૂતોને  અગાઉ પણ સામનો કરવો પડ્યો હતો.  બે વર્ષ પહેલા  પણ ખેડૂતોએ  ભાદર ડેમની મુખ્ય કેનાલની જાતે જ સફાઈ કરી હતી.  આથી  ખેડૂતો હવે આ સમસ્યાથી ત્રસ્ત થઈ ગયા છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કેનાલની સફાઈ  ઘણી મોડી કરવામાં આવે છે તેવી પરિસ્થિતિમાં  ઘણી વાર સિંચાઇ માટેના પાણીનો સમય પણ જતો રહે છે  તો સંબંધિત અધિકારીઓએ અમારી સમસ્યા સમજીને તેને યોગ્ય ન્યાય આપવો જોઈએ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સાથે જ ખેડૂતોએ એમ પણ જણાવ્યું હતું કે કેનાલ સ્વચ્છ કર્યા વિના પાણી છોડાય એટલે  કેનાલમાં ઘણી વાર ભંગાણની સ્થિતિ પણ સર્જાતી હોય છે અને આવી પરિસ્થિતિમાં તો ખેતરમાં પાણી ઘૂસી જવાને કારણે ઉભા  પાકને વધારે નુકસાન થાય છે. દર વર્ષે સર્જાતી આવી પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોએ કહ્યું હતું કે સમયસર પાણી આપતા પહેલા જો કેનાલની સફાઈ કરવામાં આવે તો ખેડૂતો માટે વધારે રાહત રહેશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">