RAJKOT : જેતપુરના જેતલસર ગામે સગીરાનો હત્યાનો કેસ, ગામલોકોએ સ્વંયભૂ પાળ્યો બંધ
RAJKOT : જેતપુર તાલુકાના જેતલસર ગામમાં સગીરાના હત્યા કેસમાં આક્રોશ છવાયો છે. હત્યાના બનાવના વિરોધમાં જેતલસર ગામ આજે સજ્જડ બંધ રહ્યું હતું.
RAJKOT : જેતપુર તાલુકાના જેતલસર ગામમાં સગીરાના હત્યા કેસમાં આક્રોશ છવાયો છે. હત્યાના બનાવના વિરોધમાં જેતલસર ગામ આજે સજ્જડ બંધ રહ્યું હતું. ગામ લોકો સ્વંયભૂ એકઠા થયા હતા. અને, ગામમાંથી હત્યારા જયેશ સરવૈયાને કાંઢી મુકવાની માગ કરી છે. આ બનાવને પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
Latest Videos
Latest News