ગુજરાતમાં કોળી સમાજની બેઠકમાં રાજકીય મુદ્દાની ચર્ચા, કુંવરજી બાવળિયાને સમર્થન આપવા આહવાન

અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કુંવરજી બાવળિયા લોકોને મળે છે તેમના કામ કરે છે તે બાબત પર ભાર મૂક્યો હતો. તેમજ કોળી સમાજને કુંવરજી બાવળિયાને સમર્થન કરવા આહવાન કર્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 10:51 PM

ગુજરાતમાં(Gujarat)વિધાનસભા ચુંટણી પૂર્વે કોળી સમાજ(Koli Community) પોતાના સમાજને રાજકીય રીતે યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં ભાગરૂપે રાજકોટના(Rajkot)વિંછીયા ખાતે કોળી સમાજની બેઠકમાં રાજકીય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બોટાદના જિલ્લા ભાજપના પૂર્વ સભ્ય પ્રભાત યાદવે આત્મારામ પરમાર પર નિશાન સાધ્યું હતું. તેમજ કહ્યું હતું કે આત્મારામ પરમાર સ્થાનિક આગેવાનોને એક એક વર્ષ સુધી મળતા નથી

જ્યારે બીજી તરફ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કુંવરજી બાવળિયા(kunvarji Bavaliya)લોકોને મળે છે તેમના કામ કરે છે તે બાબત પર ભાર મૂક્યો હતો. તેમજ કોળી સમાજને કુંવરજી બાવળિયાને સમર્થન કરવા આહવાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના મંત્રી તરીકે પદભારમાંથી મુક્ત થવાના થોડા સમય પૂર્વે જ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે ફરીથી કુંવરજી બાવળિયાની વરણી કરવામાં આવી હતી. જેમાં 13 રાજ્યોના પ્રતિનિધિએ કુંવરજી બાવળિયાનો પ્રમુખ તરીકે સ્વીકાર હોવાનો ઠરાવ કર્યો હતો. જેમાં 17 રાજ્યોના કોળી અગ્રણીઓને સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ ત્રણ વર્ષ માટે કુંવરજી બાવળિયાની કોળી સમાજના પ્રમુખ તરીકે નિયુક્તિ થઇ છે.

જો કે આ પૂર્વે થોડા સમય માટે નિયુક્ત કરાયેલા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજિત પટેલે પુર્વ પ્રમુખ કુંવરજી બાવળીયા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.અજિત પટેલે કુંવરજી બાવળીયાએ કોળી સમાજ માટે સમય ન આપ્યાનું નિવેદન કર્યુ હતું.

આ પણ વાંચો :  ગુજરાતમાં આ વિસ્તારોમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો : સુરેન્દ્રનગર એન્કાઉન્ટર : આખરે પરિવારે બંને આરોપીના મૃતદેહ સ્વીકાર્યા, ગેડિયા ગામમાં જ થશે દફનવિધિ

Follow Us:
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">