ઉતરાયણ પર્વ માટે રાજકોટ પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ, સાંભળો પોલીસ કમિશ્નરે શું કહ્યું?

ઉતરાયણને લઈને રાજકોટ જિલ્લા પોલીસ વડાએ જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જાહેર સ્થળો પર પતંગ નહીં ઉડાવી શકાય.

Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 10, 2021 | 9:27 PM

ઉતરાયણને લઈને રાજકોટ જિલ્લા પોલીસ વડાએ જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જાહેર સ્થળો પર પતંગ નહીં ઉડાવી શકાય. સાથે જ આ જાહેરનામામાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે મોટા સ્પીકર, સાઉન્ડ કે ડીજે પણ વગાડી નહીં શકાય. રાજકોટ પોલીસ કમિશ્નર બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરતા કહ્યું હતું કે કોરોનાના સંક્રમણને અટકાવવા વધુ ભીડ સોસાયટીના ધાબાઓ કે જાહેર સ્થળો પર કરવા ઉપર પણ પ્રતિબંધ છે. ફક્ત પરિવાર અને ઓછા સભ્યો સાથે જ ઉતરાયણ પર્વને ઉજવી શકાશે.

 

 

આ પણ વાંચો: આત્મનિર્ભર ભારત તરફ અગ્રેસર પેંગ્વિન એન્જિનિયરિંગ, હાઈજેનિક પાઉંભાજી મશીન ટૂંક સમયમાં કરશે લોન્ચ

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">