Rajkot: એર ઇન્ડિયાની ફ્લાઇટ પાંચ કલાકે પણ ન ઉપડતા મુસાફરોનો હોબાળો

સમગ્ર ઘટના એવી હતી કે એર ઇન્ડિયાની ફલાઈટનો AI-404 નો સમય 3.30 વાગ્યોનો હતો. તેમ છતાં આ ફ્લાઇટ સાંજે સાત વાગ્યા સુધી પણ ઉપડી ન હતી. ટેકનિક ખામીને કારણે ફલાઇટ ઉપડી ન હતી. રાજકોટથી આ ફ્લાઇટ દિલ્હી ફ્લાઈટ જવાની હતી, જેના કારણે દિલ્હીથી વિદેશ જતા મુસાફરોને કનેકટીંગ ફ્લાઈટ પણ કેન્સલ કરવી પડી.

Rajkot: એર ઇન્ડિયાની ફ્લાઇટ પાંચ કલાકે પણ ન ઉપડતા  મુસાફરોનો હોબાળો
રાજકોટ એરપોર્ટ ખાતે મુસાફરોએ એર ઇન્ડિયા હાય હાય ના નારા લગાવ્યા
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Oct 09, 2022 | 10:40 AM

રાજકોટ એરપોર્ટ  (Rajkot Airport) પર ગત રોજ સાંજના સમયે મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. એર ઈન્ડિયાની  (Air india) ફ્લાઈટ પાંચ કલાક બાદ પણ ન ઉપડતાં  કલાકોથી કંટાળેલાં મુસાફરોએ  ભારે  હોબાળો મચાવ્યો હતો. આ  હોબાળાને પગલે એરપોર્ટનો સિક્યુરિટી સ્ટાફ પણ દોડી આવ્યો હતો. રાજકોટથી દિલ્લી જનારી AI-404માં  ખામીને કરાણે100 ઉપરાંત જેટલાં મુસાફરો એરપોર્ટ પર રઝળી પડ્યા હતા, તો વિદેશ જતાં કેટલાય મુસાફરોની કનેક્ટિંગ ફ્લાઈટ રદ કરવી પડી હતી. એરપોર્ટ ઉપર એર ઈન્ડિયાની AI-404 ફ્લાઈટ રાજકોટથી દિલ્હી  (Delhi) જતી ફ્લાઈટનો શિડ્યુલ બપોરે 3.30  વાગ્યાનો હતો. જો કે, નિયત સમય  વિતી ગયો હોવા છતાં પણ ફ્લાઈટ  સાંજે  7 વાગ્યા સુધી ઉપડી ન હતી. પાંચ કલાક સુધી એરપોર્ટ પર ફ્લાઈટની રાહ જોઈ બેસેલાં મુસાફરોની ધીરજનો અંત આવી ગયો હતો. બીજી બાજુ એર ઈન્ડિયાના સ્ટાફ દ્વારા પણ સરખો જવાબ ન અપાતાં એરપોર્ટ પર મુસાફરો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.

એરપોર્ટ પર મુસાફરોએ અધિકારીઓનો લીધો ઉધડો

સમગ્ર ઘટના એવી હતી કે એર ઇન્ડિયાની ફલાઈટનો AI-404 નો સમય 3.30 વાગ્યોનો હતો. તેમ છતાં આ ફ્લાઇટ સાંજે સાત વાગ્યા સુધી પણ ઉપડી ન હતી. ટેકનિક ખામીને કારણે ફલાઇટ ઉપડી ન હતી. રાજકોટથી આ ફ્લાઇટ દિલ્હી ફ્લાઈટ જવાની હતી, જેના કારણે દિલ્હીથી વિદેશ જતા મુસાફરોને કનેકટીંગ ફ્લાઈટ પણ કેન્સલ કરવી પડી. મસમોટા ભાડા ખર્ચીને વિદેશની ટીકીટ લીધી હતી તેમને ગંતવ્ય સ્થાને જવાની ફલાઇટ પણ  ન મળી હતી.    મુસાફરોએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે  સંબંધિત અધિકારીઓએ  આ મુ્દે  યોગ્ય જવાબ પણ આપ્યો નહોતો અને  વૃદ્ધ મુસાફરો તેમજ બાળકો વાળા મુસાફરો  ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા હતા.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">