Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષા શરૂ, 7 જિલ્લાના 30 હજાર પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ આજે પરીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન થાય તેની ચકાસણી કરી હતી.

Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષા શરૂ, 7 જિલ્લાના 30 હજાર પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષા શરૂ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 08, 2021 | 2:20 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) દ્વારા આજે ઓફલાઈન પરીક્ષાની (Offline Examination) શરૂઆત કરવામાં આવી છે. કોરોનાના કેસો (Corona Cases) ઓછા થતા રાજ્ય સરકાર દ્વારા ઓફલાઇન પરીક્ષા લેવાની પરવાનગી આપી હતી, જેના આધારે આજથી સ્નાતક, અનુસ્નાતક કક્ષાના 64 જેટલા કોર્સની પરીક્ષા કોરોનાની ગાઇડલાઇનનું (Corona Guidelines) પાલન કરીને યોજવામાં આવી છે.

Rajkot

સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) જળવાય રહે તે માટે 128 કેન્દ્રો પર 30 હજાર વિધાર્થીઓ (Students) પરીક્ષા આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ આજે પરીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન થાય તેની ચકાસણી કરી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ઉપકુલપતિ વિજય દેસાણીએ દાવો કર્યો હતો કે, પરીક્ષા પહેલા અલગ અલગ કોલેજોમાં અને જિલ્લાઓમાં વેક્સિન કેમ્પનું (Vaccine Camp) આયોજન કરવામાં આવ્યું હતુ, જેના કારણે 70 ટકા પરીક્ષાર્થીઓએ વેક્સિન લીધી છે.

પોઝિટિવ દર્દીઓ માટે અલગ વ્યવસ્થા

આજે શરૂ થયેલી પરીક્ષામાં જો કોઇ વિદ્યાર્થી સંક્રમિત થાય તો તે માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે સદ્દનસીબે કોરોનાના કેસ ઓછા થતા હાલમાં એક પણ પરીક્ષાર્થી કોરોના સંક્રમિત થયા નથી.

આ પણ વાંચો : Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટીના કથિત કૌભાંડનો મુદ્દો, માટીના ફેરા ટ્રકના બદલે કારમાં કરાયાનો ઓડિટમાં ખુલાસો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">