Rajkot: જસ ખાટવાની હોડ! હાઈ પ્રોફાઈલ હત્યાનો પોલીસે ભેદ ઉકેલી તો નાખ્યો, પરંતુ માહિતી જાહેર કરવાને લઈને બે પોલીસમાં કોલ્ડવોર?

પોલીસ સૂત્રોના (Rajkot Police) કહેવા પ્રમાણે અનિલ આઠ દિવસ સુધી આ વિસ્તારમાં કામ કરી ચૂક્યો હતો. જેથી આ બંગલામાં કોઈ રહેતું નથી તેવી માહિતી હતી. અનિલને રૂપિયાની જરૂરિયાત હોવાથી તે અહીં ચોરીના ઇરાદે આવ્યો અને ચોરીનો પ્લાન નિષ્ફળ જતા હત્યા કરીને ફરાર થઈ ગયો હતો.

Rajkot: જસ ખાટવાની હોડ! હાઈ પ્રોફાઈલ હત્યાનો પોલીસે ભેદ ઉકેલી તો નાખ્યો, પરંતુ માહિતી જાહેર કરવાને લઈને બે પોલીસમાં કોલ્ડવોર?
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 7:53 PM

ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ( Khodaldham chairman Naresh Patel) વેવાઈ પ્રવીણ પટેલના બંગલાના ચોકીદારની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં રાજસ્થાનના ઉદયપુરના ભોરાઇ ગામના રહેવાસી અનિલ મીણા નામના શખ્સની રાજસ્થાનથી ધરપકડ કરી છે. પોલીસ આ આરોપીના હત્યા અંગેના ઉદ્દેશ અને હત્યાના કાવતરા અંગે વિશેષ માહિતી આપવા માટે પત્રકાર પરિષદ કરવા જઇ રહી હતી. આ અંગે સત્તાવાર માહિતી પણ આપી દીધી હતી, પરંતુ અંતિમ ઘડીએ આ પત્રકાર પરિષદ રદ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે હાઈ પ્રોફાઈલ આરોપીને માલવિયાનગર અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસની સયુંક્ત ટીમે શોધી કાઢ્યો હતો. જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બે પોલીસ સ્ટેશન વચ્ચે જસ ખાટવા માટે આ પત્રકાર પરિષદ રદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

ચોરીના ઈરાદે કરવામાં આવી હત્યા

પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે અનિલ મીણા નામના શખ્સે વિષ્ણુ ઘુચલા નામના પ્રૌઢની ગળેફાંસો લગાવીને અને ત્યારબાદ ડિસમીસના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. આ હત્યા કર્યા બાદ તે રાજસ્થાન ફરાર થઇ ગયો હતો અને માલવિયાનગર અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ આરોપીને રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે ચોરીના ઇરાદે આ શખ્સ આવ્યો હતો. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે અનિલ આઠ દિવસ સુધી આ વિસ્તારમાં કામ કરી ચૂક્યો હતો. જેથી આ બંગલામાં કોઇ રહેતું નથી તેવી માહિતી હતી. અનિલને રૂપિયાની જરૂરિયાત હોવાથી તે અહીં ચોરીના ઇરાદે આવ્યો અને ચોરીનો પ્લાન નિષ્ફળ જતા હત્યા કરીને ફરાર થઇ ગયો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તપાસ હજુ બાકી હોવાથી આજે પત્રકાર પરિષદ રદ કરાઈ: એસીપી

પત્રકાર પરિષદ રદ કરવા અંગે ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી.વી.બસિયાએ કહ્યું હતું કે આરોપીની હાલમાં જ અટકાયત કરવામાં આવી છે. જેથી હજુ પોલીસ દ્વારા તેની પુછપરછ કરવાની બાકી છે. પુછપરછ બાકી હોવાથી આજની પત્રકાર પરિષદ રદ કરવામાં આવી હતી. જો કે મહત્વની વાત એ છે કે પોલીસ દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી, આરોપીને મીડિયા સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યો. પરંતુ ક્યાં ડીસીપી મીડિયાને ઈન્ટવ્યૂ આપે તેના કારણે આખી પત્રકાર પરિષદ રદ કરવી પડી હતી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">