રાજકોટમાં જિલ્લામાં 78 ટકા રસીકરણ,આ કારણથી વિંછીયા તાલુકામાં સૌથી ઓછું રસીકરણ

રાજકોટ જિલ્લામાં રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે.જિલ્લામાં અત્યાર સુધીમાં પ્રથમ ડોઝનું રસીકરણ 78 ટકા સુધી થઇ ગયું

રાજકોટમાં જિલ્લામાં 78 ટકા રસીકરણ,આ કારણથી વિંછીયા તાલુકામાં સૌથી ઓછું રસીકરણ
Rajkot has 78 per cent vaccination in the district, which is why Vinchia taluka has the lowest vaccination
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Sep 06, 2021 | 2:02 PM

રાજકોટ જિલ્લામાં રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે.જિલ્લામાં અત્યાર સુધીમાં પ્રથમ ડોઝનું રસીકરણ 78 ટકા સુધી થઇ ગયું.જિલ્લામાં સૌથી વધારે રસીકરણ લોધિકા તાલુકામાં થયું છે જેથી ટકાવારી 95 ટકા છે.જ્યારે સૌથી ઓછું રસીકરણ વિંછીયા તાલુકામાં છે જેની ટકાવારી 65 ટકા છે.વિંછીયા તાલુકામાં ઓછું રસીકરણ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.

આજે પણ લોકોમાં અંધશ્રધ્ધા વહેમ અને ગેરમાન્યતા-ડીડીઓ

વિછીંયા તાલુકામાં રસીકરણની ઓછી ટકાવારી અંગે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ કહ્યું હતુ કે વિછીંયા તાલુકો શૈક્ષણિક પછાત છે અને આજે પણ અહીં અગ્નાતના કારણે અંધશ્રધ્ધા,વહેમ અને ગેરમાન્યતાઓને કારણે રસી લેતા નથી.જો કે ડીડીઓએ કહ્યું હતુ કે શરૂઆતના તબક્કામાં આ વિસ્તારમાં માત્ર 20 ટકા જ રસીકરણ હતું પરંતુ લોકોમાં ધીરેધીરે જાગૃતિ આવતા હવે 65 ટકા સુધી પહોંચ્યું છે,તબક્કાવાર લોકોને સમજાવવામાં આવી રહ્યા છે અને વિંછીયા તાલુકામાં પણ 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવશે..

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

લોધિકા તાલુકામાં સૌથી વધારે રસીકરણ

એક તરફ વિંછીયા તાલુુકામાં સૌથી ઓછું રસીકરણ થયું છે જ્યારે જિલ્લામાં સૌથી વધારે રસીકરણ લોધિકા તાલુકામાં થયું છે.લોધિકામાં સરેરાશ 95 ટકા રસીકરણ થયું છે.સાથે સાથે જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા પરપ્રાંતિય મજુરોને પણ રસી આપવામાં આવી છે.લોધિકા તાલુકો શહેરથી નજીક આવેલો છે જેથી લોકોમાં રસીકરણને લઇને જાગ્રુતતા હોવાથી રસીકરણ પુરજોશમાં થઇ રહ્યું છે.

લોકોમાં જાગૃતતા લાવવા મહાદેવ મંદિરે રસીકરણ! આ તરફ રાજકોટ શહેરના આરોગ્ય વિભાગ દ્રારા લોકોમાં જાગૃતતા લાવવા માટે આજે પંચનાથ મહાદેવ મંદિરે રસીકરણ બુથ રાખવામાં આવ્યું હતું.આજે શ્રાવણ માસની અમાસ છે અને આજના દિવસે મોટી સંખ્યામાં લોકો મહાદેવના મંદિરે આવતા હોય છે ત્યારે રાજકોટ મનપા દ્રારા મહાદેવ મંદિરે જ રસીકરણ બુથ રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Aadhar અંગે રસપ્રદ માહિતી સામે આવી , ઓગસ્ટ મહિનામાં 146 કરોડ વખત થયું આધાર વેરિફિકેશન, અર્થતંત્રમાં રિકવરીના સંકેત !

આ પણ વાંચો : Vadodara : પાદરામાં આધુનિક R&D સેન્ટરનું લોકાર્પણ, ગુજરાત દેશનું મેન્યુફેકચરીંગ, ઓટોમોબાઇલ, ફાર્માસ્યુટિકલી હબ-કેપિટલ બન્યુ છે : CM

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">