Rajkot : ખુદ મોત સામે જંગ લડતા ફારૂકભાઈ, કોરોના કાળમાં આપી રહ્યા છે નિ:શુલ્ક એમ્બ્યુલન્સ સેવા

ફારૂકભાઈ પોતે મોત સામે લડી રહ્યા હોવા છતાં તેમના પુત્ર સાથે દિવસ રાત જોયા વગર કોરોના દર્દીઓ પાસેથી એક પણ રૂપિયો લીધા વગર હોસ્પિટલ પહોચાડી રહ્યા છે અને સેવા આપી રહ્યા છે.

Rajkot : ખુદ મોત સામે જંગ લડતા ફારૂકભાઈ, કોરોના કાળમાં આપી રહ્યા છે નિ:શુલ્ક એમ્બ્યુલન્સ સેવા
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 11, 2021 | 4:40 PM

કોરોના મહામારીમાં દિવસેને દિવસે ભયંકર સ્વરૂપ લઈ રહ્યું છે અને ઘણા લોકોએ આ વાયરસથી અનેક સુવિધાઓ પણ મળવાથી મોતને ભેટ્યા છે. ત્યારે રાજકોટ જીલ્લાના જેતપુર (jetpur) તાલુકામાં એક એવા વ્યક્તિ છે કે જે પોતે મોત સામે ઝઝૂમી રહ્યા છે. કોરોના દર્દીઓને એવી સારવાર કરી રહ્યા છે કે ઈશ્વર પણ સલામી આપશે એમની આ સેવાને તો ચાલો જાણીએ સેવા કરતાં વ્યક્તિ વિશે.

કોરોના દર્દીઓ માટે નિશુલ્ક એમ્બ્યુલન્સ સેવા હાલની પરિસ્થતિને જોતા જેતપુરમાં કોરોના દરીઓને કોઇપણ હોસ્પીટલમાં જવા આવવા માટે એમ્બ્યુલન્સ નથી મળી રહી જેના કારણે લોકો હોસ્પિટલ સુધી નથી પહોંચી શકતા અને આખરે મોતને ભેટી રહ્યા હતા. પરંતુ આ દર્દ જોઈ જેતપુર નવાગઢ વિસ્તારમાં રહેતા ફારૂકભાઈ મોદન રહી ન શક્યા અને પોતે જ ગ્રુપ પાસેથી મદદ લઈ બે ગાડીઓ લીધી અને તેને જ એમ્બ્યુલન્સ બનાવી દીધી છે.

Rajkot: Fighting against death himself, Farooqbhai is providing free ambulance service in Korona's time.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ઉલ્લેખનીય છે કે નિશુલ્ક એમ્બ્યુલન્સની સેવા આપતા ફારૂકભાઈ તે પોતે જ મોત સામે ઝઝૂમી રહ્યો છે. ફારૂકભાઈ મોદન છેલ્લા દોઢ વર્ષથી બ્લડ કેન્સરથી પીડિત છે અને દવાઓ અને થેરાપી પર પોતે મોત સામે જંગ લડી રહ્યા છે. ફારૂકભાઈ પોતે મોત સામે લડી રહ્યા હોવા છતાં તેમના પુત્ર સાથે દિવસ રાત જોયા વગર કોરોના દર્દીઓ પાસેથી એક પણ રૂપિયો લીધા વગર હોસ્પિટલ પહોંચાડી રહ્યા છે.અને સેવા આપી રહ્યા છે.

કહેવાય છે કે મન હોય તો માળવે જવાય આ કહેવતને ફારૂકભાઈ અને તેમના પરિવારે સાર્થક કરી છે. કારણ કે આ કપરા સમયમાં કોરોના નામથી લોકો દુર ભાગી રહયા છે. ત્યારે ફારૂકભાઈ અને તેમનો દીકરો ફોન આવે એટલે તરતજ કોરોના દર્દીઓને ઘરેથી લઈ રાજકોટ,જુનાગઢ ,સાંકળી તેમજ આજુબાજુની હોસ્પીટલમાં સારવાર માટે પહોંચાડે છે અને અત્યાર સુધીમાં ફારુકભાઈએ 50 જેટલા દર્દીઓને રાજકોટ જુનાગઢ પહોંચાડયા છે અને જેતપુરમાં પણ તેમની એમ્બ્યુલન્સ દિવસ રાત આ સેવામાં ચાલી રહી છે.ફારૂકભાઈની આ એબ્યુલાન્સની સેવાથી ઘણા જીવો બચ્યા છે. ત્યારે મોત સામે ઝઝૂમી રહેલા ફારૂકભાઈએ પોતાની ચિંતા કર્યા વગર આવી સેવા કરી એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ પણ વાંચો : Rajkot: કોવિડ સારવાર માટે માં અમૃતમ કાર્ડની યોજના કાગળ પર, 33 હોસ્પિટલે આયુષ્માન, મા કાર્ડ પર સારવારની પાડી ના

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">