Rajkot: અનેક સુવિધાઓથી સજ્જ ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉકટરો જ નથી!

નિષ્ણાંત ડૉકટરો જેવા કે એમ ડી જનરલ સર્જન અને ઓર્થોપેડિક સર્જન ન હોવાને કારણે ગંભીર રોગના દર્દી અને અકસ્માતમાં ઇજા થયેલ દર્દીને રાજકોટ જૂનાગઢ સારવાર અર્થે લાંબુ થવું પડે છે

Rajkot: અનેક સુવિધાઓથી સજ્જ ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉકટરો જ નથી!
ધોરાજીની સિવિલ હોસ્પિટલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 4:11 PM

રાજકોટ જિલ્લાના ધોરાજી (Dhoraji) ની સિવિલ હોસ્પિટલ અનેક સુવિધાઓથી સજ્જ છે પરંતુ અહીંયા એમડી અને ઓર્થો પેડિક અને જનરલ સર્જન ન હોવાને કારણે દર્દીઓને હાલાકી થઈ રહી છે ત્યારે નિષ્ણાંત ડૉકટરો (specialist doctor)ની નિમણુક કરવા લોક માંગ ઉઠવા પામી છે.

ધોરાજીમાં દાતાના દાનથી નિર્માણ પામેલ સુવિધાથી સજ્જ ધોરાજી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં 54 જેટલા બેડ છે અને ઓપરેશન થિયેટર છે RTPCR લેબ ઓક્સિજન પ્લાન્ટ અને આધુનિક સુવિધા (facilities) થી સજ્જ લેબોરેટરી પણ છે પરંતુ અહીંયા નિષ્ણાંત ડૉકટરો જેવા કે એમ ડી જનરલ સર્જન અને ઓર્થોપેડિક સર્જન ન હોવાને કારણે ગંભીર રોગના દર્દી અને અકસ્માતમાં ઇજા થયેલ દર્દીને રાજકોટ જૂનાગઢ સારવાર અર્થે લાંબુ થવું પડે છે.

ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ ખુબ જ સારો છે આં સિવિલ હોસ્પિટલનું DCHC સેન્ટર કોરોનાની બીજી લહેરમાં લોકો માટે આશીર્વાદ રૂપ બન્યું હતું ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જો નિષ્ણાંત ડૉકટરોની નિમણુક કરવામાં આવે તો ધોરાજી સહિત આસપાસના 18 જેટલા ગામના અંદાજિત કુલ 60 હજાર જેટલા લોકો માટે આ હોસ્પિટલ આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે એમ છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકએ મીડિયા સમક્ષ વાતચીતમાં જણાવેલ હતું કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં એમબીબીએસ મેડિકલ ઓફિસર, ગાયનેક ડૉકટર અને બાળરોગ નિષ્ણાંત અને આખના સર્જન આં તમામ ડૉકટરો હાલ પોતાની સેવા આપી રહ્યા છે .એક થી બે દિવસમાં ડાયાલિસિસ સેન્ટર બનાવવાની પણ કામગીરી શરૂ થઈ જશે અને ઘટતા નિષ્ણાંત ડૉકટરો અંગે ગાંધીનગરમાં જાણ કરી દેવામાં આવી છે ટૂંક સમયમાં ડૉકટરોની નિમણુક થઈ જશે.

ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ઘટતા ડૉકટરોની નિમણુક કરવામાં આવે તો ગરીબ દર્દીઓને રાજકોટ જૂનાગઢ ધક્કા ખવાની જંજટમાંથી મુક્તિ મળે.

આ પણ વાંચોઃ Ahmedabad: રેલવે સ્ટેશન પર ઇલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ પોઇન્ટ અને વાહન પાર્કિંગ સુવિધા શરૂ કરાઇ

આ પણ વાંચોઃ Mehsana : કોંગ્રેસમા મોટું ભંગાણ, કોંગ્રેસના પીઢ આગેવાનો ભાજપમાં જોડાશે

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">