Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીજા તબક્કાની ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ, કોરોના ગાઈડ લાઇનનું કરાયું પાલન

જેમાં બીએ, બી.કોમ સહિત 27 કોર્ષની પરીક્ષા માટે 40 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. જેના પગલે 127 પરીક્ષા પર ચુસ્ત કોરોના ગાઈડલાઈન સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 9:03 PM

Rajkot માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીજા તબક્કાની પરીક્ષા(Exam) નો પ્રારંભ થયો છે. જેમાં બીએ, બી.કોમ સહિત 27 કોર્ષની પરીક્ષા માટે 40 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. જેના પગલે 127 પરીક્ષા પર ચુસ્ત કોરોના ગાઈડલાઈન સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. વિદ્યાર્થીઓને ટેમ્પરેચર ગનથી તપાસી, સેનેટાઈઝ કરાવીને પ્રવેશ અપાયો. તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવામાં આવ્યું. આ ઑફલાઈન પરીક્ષાના આયોજનથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત પરીક્ષા આપવા આવતા વિધાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ  જોવા મળી રહ્યો હતો.

આ પણ વાંચો : Nalanda Open University Admission 2021: નાલંદા ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા 28 જુલાઇથી શરૂ થશે, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો : Honor Killing: પિતાને મંજૂર ન હતા પ્રેમ લગ્ન, માતાની સામે જ ગર્ભવતી પુત્રીની ગળું કાપીને કરી હત્યા

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">