Rajkot ડેરી દ્વારા પશુપાલકો માટે મહત્વની જાહેરાત, 1 ઓગસ્ટથી દૂધ ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો

આ સભામાં કેબિનેટ પ્રધાન અને સહકારી આગેવાન જયેશ રાદડિયાએ ટકોર કરી કે, દૂધમાં ભેળસેળ નહીં ચલાવી લેવાય. જો કોઇ દૂધ ઉત્પાદક ભેળસેળ કરતા હશે, તો તેની સામે આકરા પગલા લેવાશે.

Rajkot ડેરી દ્વારા પશુપાલકો માટે મહત્વની જાહેરાત, 1 ઓગસ્ટથી દૂધ ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો
Important announcement for pastoralists by Rajkot Dairy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 9:48 PM

Rajkot ડેરીએ પશુપાલકો માટે મહત્વની જાહેરાત કરી છે. 1 ઓગસ્ટથી દૂધ ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કરી પશુપાલકોને પ્રતિકિલો ફેટના 680 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરાઇ છે. આજે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 61મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં આ જાહેરાત કરવામાં આવી. આ ઉપરાંત આ વર્ષે પણ દૂધ ઉત્પાદકો માટે 10 લાખનો અકસ્માત વીમો ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. દૂધમાં ભેળસેળ અને અનિયમિત 39 મંડળીઓની નોંધણી રદ કરવામાં આવી છે.

આ સભામાં કેબિનેટ પ્રધાન અને સહકારી આગેવાન જયેશ રાદડિયાએ ટકોર કરી કે, દૂધમાં ભેળસેળ નહીં ચલાવી લેવાય. જો કોઇ દૂધ ઉત્પાદક ભેળસેળ કરતા હશે, તો તેની સામે આકરા પગલા લેવાશે. આ ઉપરાંત ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયાએ કહ્યું કે, ભેળસેળ કરનાર 90 મંડળીઓ સામે પગલા લેવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">