કોરોનાકાળમાં લગ્નોત્સવ માટેના નવા નિયમો બન્યા મુસીબત, ધોરાજીમાં વાલીઓએ કંકોત્રી સાથે કર્યા દેખાવો

કોરોનાકાળમાં લગ્નોત્સવ માટેના  નવા નિયમો લોકો માટે મુસીબત બન્યા છે. રાજકોટના ધોરાજીમાં લગ્નના નવા નિયમોના કારણે પરેશાન વાલીઓએ મામલતદાર કચેરીએ કંકોત્રી તેમજ ફોર્મ સાથે દેખાવો કર્યા. ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા સંક્રમણને જોતા રાજ્યસરકાર દ્વારા વડોદરા, રાજકોટ,અમદાવાદ, સુરત મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ આપવામાં આવ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

કોરોનાકાળમાં લગ્નોત્સવ માટેના નવા નિયમો બન્યા મુસીબત, ધોરાજીમાં વાલીઓએ કંકોત્રી સાથે કર્યા દેખાવો
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Nov 25, 2020 | 5:05 PM

કોરોનાકાળમાં લગ્નોત્સવ માટેના  નવા નિયમો લોકો માટે મુસીબત બન્યા છે. રાજકોટના ધોરાજીમાં લગ્નના નવા નિયમોના કારણે પરેશાન વાલીઓએ મામલતદાર કચેરીએ કંકોત્રી તેમજ ફોર્મ સાથે દેખાવો કર્યા. ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા સંક્રમણને જોતા રાજ્યસરકાર દ્વારા વડોદરા, રાજકોટ,અમદાવાદ, સુરત મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ આપવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">