રાજકોટમાં CM રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું ભાજપ માટે સત્તાએ સેવાનું સાધન

ગુજરાતમાં છ મહાનગરપાલિકામાં ભાજપના શાનદાર વિજય બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે હોમ ટાઉન રાજકોટમાં સભાને સંબોધન કર્યું હતું. તેમણે વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 24, 2021 | 9:06 PM

Rajkot: ગુજરાતમાં છ મહાનગરપાલિકામાં ભાજપના શાનદાર વિજય બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે હોમ ટાઉન રાજકોટમાં સભાને સંબોધન કર્યું હતું. તેમણે વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ કહ્યું હતું કે  ભાજપ સત્તાને સેવાનું માધ્યમ માને છે. તેમજ Rajkot વાસીઓનો હું આભાર માંનું છું. તેમણે કહ્યું હતું કે રાજકોટમાં 64 બેઠક પછી કોંગ્રેસે ખાતું ખોલાવ્યું હતું. તેમજ કોંગ્રેસની આબરૂ Rajkotની જનતાએ 4 સીટ આપી બચાવી છે. સીએમ રૂપાણીએ કહ્યું કે જનસંઘ વખતથી રાજકોટ ભાજપનો ગઢ રહ્યો છે. તેમજ આવું જ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં થવાનું છે. તેમજ અમારા પર વધુ જવાબદારી આવી છે, તેમ સમજી વિકાસ કરીશું. તેમણે કહ્યું કે છ મહાનગરપાલિકામાં કાર્યકરોની મહેનત રંગ લાવી છે.

 

 

આ પણ વાંચો: Uttar Pradesh વિધાનસભામાં ધ્વનિમતથી પસાર થયો એન્ટી લવ જેહાદ કાયદો, જાણો મહત્વની વાતો

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">