VIDEO: રાજકોટમાં ASI-કોન્સ્ટેબલના અપાઘાતના કેસમાં ચોંકાવનારો ખુલાસો, જાણો કોણે પહેલા બંદૂક ચલાવી
રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનાર ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યુ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ખુશ્બૂ કાનાબારે જ રવિરાજસિંહની હત્યા કરી જે બાદ ખુશ્બૂએ રવિરાજના ખોળામાં માથું મૂકી આપઘાત કર્યાનું સામે આવ્યું છે. આ પણ વાંચોઃ VIDEO: રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી કેરોસીન અને અનાજના કાળાબજારમાં વધારો થયો! Web Stories View more WhatsApp એ લોન્ચ કર્યું ચેટ […]
રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનાર ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યુ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ખુશ્બૂ કાનાબારે જ રવિરાજસિંહની હત્યા કરી જે બાદ ખુશ્બૂએ રવિરાજના ખોળામાં માથું મૂકી આપઘાત કર્યાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ VIDEO: રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી કેરોસીન અને અનાજના કાળાબજારમાં વધારો થયો!
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું કે રવિરાજસિંહને 4 ફૂટ દૂરથી ગોળી વાગી હતી. જે બાદ ખુશ્બૂએ પોતે જ આત્મહત્યા કરી હતી. ખુશ્બૂના હાથ અને કપડાં પરથી ગન પાવડર મળી આવ્યો છે. જ્યારે રવિરાજના હાથ કે કપડાં પરથી કોઈ ગન પાવડર મળ્યો નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]