દિવાળીના તહેવારમાં રાજકોટ એસટી વિભાગ વધુ 34 વોલ્વો બસ દોડાવશે
દિવાળીના પર્વમાં મુસાફરોના ધસારાને ધ્યાને લઈને, રાજકોટ એસટી વિભાગે વધુ બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ એસટી વિભાગે, વધુ 34 વોલ્વો બસ રાજ્યના વિવિધ શહેરો સુધી દોડાવશે. દિવાળીના પર્વમાં, રાજકોટથી, અમદાવાદ, ભૂજ, દાહોદ અને નાથદ્વારા સુધી આ વોલ્વો બસ ચલાવાશે. Web Stories View more IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, […]
દિવાળીના પર્વમાં મુસાફરોના ધસારાને ધ્યાને લઈને, રાજકોટ એસટી વિભાગે વધુ બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ એસટી વિભાગે, વધુ 34 વોલ્વો બસ રાજ્યના વિવિધ શહેરો સુધી દોડાવશે. દિવાળીના પર્વમાં, રાજકોટથી, અમદાવાદ, ભૂજ, દાહોદ અને નાથદ્વારા સુધી આ વોલ્વો બસ ચલાવાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો