રાજકોટ મનપાની ભરતીમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો, 122 જગ્યાઓ માટે 30 હજાર ફોર્મ ભરાયા

રાજકોટ (Rajkot) મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની 122 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે. જેમાં આ જૂજ જગ્યાઓ માટે 30 હજારથી વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 30, 2021 | 11:34 PM

રાજકોટ (Rajkot) મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની 122 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે. જેમાં આ જૂજ જગ્યાઓ માટે 30 હજારથી વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હજુ 9 ફેબ્રુઆરી છે. જેને જોતા નોકરી વાંચ્છુકોનો આંકડો 40 હજારને પાર જાય તેવી શક્યતા છે.  રાજકોટમાં આટલી મોટી સંખ્યામાં ફોર્મ ભરાતા NSUIએ શિક્ષિત બેરોજગારીના આંકડાને લઈ ચિંતા વ્યક્ત કરી તો ABVPએ બેરોજગારીની વાતને ફગાવતા કહ્યું કે ફોર્મ ભરનારા સૌ બેકાર નથી. હાલમાં પ્રાઈવેટ ક્ષેત્રે સારી નોકરી કરતા લોકોને પણ સરકારી નોકરીની ઈચ્છા હોય છે. કદાચ એટલે જ ભરાયેલા ફોર્મનો આંકડો ઉંચો હોઈ શકે છે.

 

 

આ પણ વાંચો: DELHI: જનતાએ લાલ કિલા પરની હિંસાના 1,700 વીડિયો-CCTV ફૂટેજ પોલીસને આપ્યા

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">