રાજકોટની ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલના ICU વિભાગમાં ભીષણ આગ, 5 દર્દી ભડથું 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત, મૃતકોના પરિવારજનોને ૪ લાખ રૂપિયાની સહાય
રાજ્યમાં કોવિડ હોસ્પીટલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી. રાજકોટની ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલના ICU વિભાગમાં ભીષણ આગ લાગતા 5 દર્દી ભડથું થઇ ગયા હતા જ્યારેકે ૬ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ સંદર્ભમાં મુખ્યપ્રધાન દ્વારા મૃતકોના પરિવારજનોને ૪ લાખ રૂપિયા આપવાની સહાયની જાહેરાત કરી છે. આ ઘટનાની તપાસ પંચાયત અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના […]
રાજ્યમાં કોવિડ હોસ્પીટલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી. રાજકોટની ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલના ICU વિભાગમાં ભીષણ આગ લાગતા 5 દર્દી ભડથું થઇ ગયા હતા જ્યારેકે ૬ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ સંદર્ભમાં મુખ્યપ્રધાન દ્વારા મૃતકોના પરિવારજનોને ૪ લાખ રૂપિયા આપવાની સહાયની જાહેરાત કરી છે. આ ઘટનાની તપાસ પંચાયત અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના અધિક સચિવ એ.કે. રાકેશ ઘટનાની તપાસ કરશે. માલવિયાનગર પોલીસ મથકમાં આ નાગે ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો