રાજકોટના બજારોમાં ગત વર્ષની સરખામણીએ ફાફડામાં 20 રૂપિયા અને જલેબીમાં 50 રૂપિયા જેટલો વધારો થયો છે. દશેરાના દિવસે ગ્રાહકો ફાફડા-જલેબી ખાવા આવશે અને વકરો થશે તેવી આશા સેવી બેસેલા વેપારીઓને ભાવ વધારાના કારણે નિરાશ થવાનો વારો આવ્યો છે કારણ કે ભાવ વધારાના કારણે ઘરાકીમાં અસર થાય તેવી શક્યતા છે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો