રાજકોટમાં કોરોના બેકાબૂ, 24 કલાકમાં 10 દર્દીઓનાં મોતથી તંત્રનાં કપાળે ચિંતાની લકીરો ખેચાઈ
રાજકોટમાં કોરોના બેકાબૂ બની રહ્યો તેમ લાગે છે. કોરોનાના કારણે 24 કલાકમાં 10 દર્દીઓના મોત થતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એકધારા મોત અને એક જ દિવસમાં 10 જેટલા દર્દીઓના મોત તી જતા તંત્રનાં કપાળે ચિંતાની લકીરો ખેંચાઈ છે. Web Stories View more Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી […]
રાજકોટમાં કોરોના બેકાબૂ બની રહ્યો તેમ લાગે છે. કોરોનાના કારણે 24 કલાકમાં 10 દર્દીઓના મોત થતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એકધારા મોત અને એક જ દિવસમાં 10 જેટલા દર્દીઓના મોત તી જતા તંત્રનાં કપાળે ચિંતાની લકીરો ખેંચાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો