રાજ્ય સરકારની ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત પર રાજકોટ કિસાન સંઘને અસંતોષ, કહ્યું કે લાભ પાંચમની જગ્યાએ નવરાત્રીમાં મગફળીની ખરીદી થાય, મોડેથી ખેડુતોને લાભ નહી મળે
રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે ત્યારે રાજકોટ કિસાન સંઘે સરકારના નિર્ણયથી અસંતોષ દર્શાવ્યો છે. સરકારે લાભ પાંચમમાં મગફળી ખરીદવાની જાહેરાત કરી છે જોકે કિસાન સંઘની માગણી છે કે, લાભ પાંચમની જગ્યાએ નવરાત્રીમાં મગફળીની ખરીદી થાય કેમ કે લાભ પાંચમ સુધીમાં ખેડૂતોની મગફળી વેચાઈ જશે એટલે મોડા મોડા ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોને […]
રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે ત્યારે રાજકોટ કિસાન સંઘે સરકારના નિર્ણયથી અસંતોષ દર્શાવ્યો છે. સરકારે લાભ પાંચમમાં મગફળી ખરીદવાની જાહેરાત કરી છે જોકે કિસાન સંઘની માગણી છે કે, લાભ પાંચમની જગ્યાએ નવરાત્રીમાં મગફળીની ખરીદી થાય કેમ કે લાભ પાંચમ સુધીમાં ખેડૂતોની મગફળી વેચાઈ જશે એટલે મોડા મોડા ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોને લાભ નહીં મળે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો