Rajkot: વેન્ટિલેટર અને બાઇપેપની તંગી વચ્ચે નવા નુસખા અપનાવતા ડોકટરો

રાજકોટમાં(Rajkot) સતત કોરોનાનું સંક્ર્મણ વધતું જાય છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 62 લોકોના મોત કોરોનાના કારણે નિપજ્યા છે. કોરોનાનું સંક્ર્મણ વધતા હોસ્પિટલમાં બેડ નથી મળતા તો ઓક્સિજનની પણ અછત સર્જાય છે. આ વચ્ચે રાજકોટના તબીબે નવો નુસખો અજમાવ્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 06, 2021 | 3:02 PM

રાજકોટમાં(Rajkot) સતત કોરોનાનું સંક્ર્મણ વધતું જાય છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 62 લોકોના મોત કોરોનાના કારણે નિપજ્યા છે. કોરોનાનું સંક્ર્મણ વધતા હોસ્પિટલમાં બેડ નથી મળતા તો ઓક્સિજનની પણ અછત સર્જાય છે. આ વચ્ચે રાજકોટના તબીબે નવો નુસખો અજમાવ્યો છે.

વેન્ટિલેટર અને બાઇપેપની તંગી વચ્ચે નવા નુસખા રાજકોટના તબીબ અપનાવે છે. તબીબના નુસખાથી વેન્ટિલેટર અને બાઇપેપ વગર પૂરતો ઓક્સિજન દર્દીને મળે છે. ઓપરેશન થિયેટરમાં વાપરવામાં આવતા બેનઝ સર્કિટનો ઉપયોગ કરી દર્દી પૂરતો ઓક્સિજન મળી રહે છે. આ નુસખો ડો.સંદીપ હરસોડાએ કર્યો છે. આ નવો નુસખો સફળ થયો છે.

વેન્ટિલેટરની તંગી વચ્ચે બેનઝ સર્કિટનો ઉપયોગ કરી 12 જેટલા દર્દીઓ મેળવી રહ્યા છેઓક્સિજન. વેન્ટિલેટરની તંગી વચ્ચે આશીર્વાદ રૂપ બની બેનઝ સર્કિટ બની છે. ઓપરેશન થિયેટરમાં વાપરવામાં આવતી બેનઝ સર્કિટ હોવી ICU વોર્ડમાં પણ કરવામાં આવો રહ્યો છે ઉપયોગ. આ સાથે જ આ નુસખાથી 3 જેટલા દર્દી સ્વસ્થ થયા છે.

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">