રાજકોટઃકોરોનાના કેસ શોધવા મનપાએ બદલી રણનીતિ, રેપિડ ટેસ્ટને બદલે ઘરે-ઘરે જઈ કરશે તપાસ

રાજકોટમાં કોરોનાના કેસ શોધવા મહાનગર પાલિકાએ રણનીતિ બદલી છે. રાજકોટ મનપાએ રેપિડ ટેસ્ટની કામગીરી પડતી મૂકી છે તેના બદલે મનપાની 33 ટીમ ઘરે-ઘરે જઈને આરોગ્યની તપાસ કરશે. રાજકોટના જંગલેશ્વર, એકતા કોલોની, ગોકુલનગર, ઉદયનગર, ગ્રીનપાર્ક, શિવશક્તિ સોસાયટીમાં તપાસ કરવામાં આવશે. જે દર્દીમાં કોરોનાના લક્ષણો હશે તે દર્દીના જ ટેસ્ટ કરાશે. આ પણ વાંચો: ગોવા બાદ હવે આ […]

રાજકોટઃકોરોનાના કેસ શોધવા મનપાએ બદલી રણનીતિ, રેપિડ ટેસ્ટને બદલે ઘરે-ઘરે જઈ કરશે તપાસ
Follow Us:
| Updated on: Apr 22, 2020 | 12:44 PM

રાજકોટમાં કોરોનાના કેસ શોધવા મહાનગર પાલિકાએ રણનીતિ બદલી છે. રાજકોટ મનપાએ રેપિડ ટેસ્ટની કામગીરી પડતી મૂકી છે તેના બદલે મનપાની 33 ટીમ ઘરે-ઘરે જઈને આરોગ્યની તપાસ કરશે. રાજકોટના જંગલેશ્વર, એકતા કોલોની, ગોકુલનગર, ઉદયનગર, ગ્રીનપાર્ક, શિવશક્તિ સોસાયટીમાં તપાસ કરવામાં આવશે. જે દર્દીમાં કોરોનાના લક્ષણો હશે તે દર્દીના જ ટેસ્ટ કરાશે.

આ પણ વાંચો: ગોવા બાદ હવે આ રાજ્યના લોકોએ કોરોનાને હરાવ્યો, એકપણ પોઝિટિવ કેસ નહીં!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">