રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 565.76 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમૂહુર્ત

71મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી રાજકોટમાં પણ કરવામાં આવશે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 565.76 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રૂડા, મહાપાલિકા અને PGVCLના 565.76 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું.   Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા […]

રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 565.76 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમૂહુર્ત
Follow Us:
| Updated on: Jan 25, 2020 | 7:52 AM

71મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી રાજકોટમાં પણ કરવામાં આવશે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 565.76 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રૂડા, મહાપાલિકા અને PGVCLના 565.76 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે વોર્ડ નંબર 4ની પાસે કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. તે સિવાય માધાપર ખાતે MLD ક્ષમતાના આધુનિક ટેક્નોલોજી આધારિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)નું કામ કરવામાં આવશે. 135 કરોડ રૂપિયાના ખર્ચે નાકરાવાડી સાઈટ પર ઘન કચરાના નિકાલ માટે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવવાનું કામ કરવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તે સિવાય 1.30 કરોડ રૂપિયાના ખર્ચે રાજકોટ શહેરમાંથી ઉત્પન્ન થતાં ભીના કચરાના નિકાલ માટે 5 ટન કેપીસિટીના ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ બનાવવાનું કામ કરવામાં આવશે અને 120 કરોડ રૂપિયાના ખર્ચે શહેરના 395 કિલોમીટરની ઓવરહેડ લાઈનનું લોકાર્પણ કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: આમિર ખાન સાથે કામ કરી ચૂકેલી જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">