રાજયમાં આગામી 3 દિવસ ઠંડીનું પ્રમાણ રહેવાની હવામાન વિભાગની આગાહી, ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ઠંડી વધશે
રાજ્યમાં શિયાળા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે કહ્યું છે. ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં ઠંડી વધશે. હવામાન વિભાગે જણાવ્યું છેકે પવનની ગતિ વધશે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. પવનની […]
રાજ્યમાં શિયાળા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે કહ્યું છે. ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં ઠંડી વધશે. હવામાન વિભાગે જણાવ્યું છેકે પવનની ગતિ વધશે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. પવનની ઝડપ 40થી 50 કિમી રહેશે તેવી માછીમારોને સૂચના અપાઇ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો