ગીર સોમનાથ: પાણીના ટીપા માટે તરસતાં ખેડૂતો પર મેઘરાજા થયા મહેરબાન, વરસી રહેલા વરસાદથી ખેડુતોમાં ભારે ખુશી
એક સપ્તાહ પહેલા પાણીના ટીપા માટે તરસતાં ખેડૂતો પર મેઘરાજા મહેરબાન થયા. સુકાતી મગફળીમાં સુકારાનો રોગ આવ્યો જેથી ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ કુદરતે એવી મહેર વરસાદી કે સુકાતી મગફળીને નવું જીવનદાન મળ્યું છે. હાલ જિલ્લામાં મોટાભાગના ખેતરો પાણીથી ભરાયા છે. ત્યારે હાલ વરસી રહેલા મેઘરાજાથી ખેડુતોમાં ભારે ખુશી વ્યાપી છે. આ પણ વાંચો: સુરતમાં ડેટા […]
એક સપ્તાહ પહેલા પાણીના ટીપા માટે તરસતાં ખેડૂતો પર મેઘરાજા મહેરબાન થયા. સુકાતી મગફળીમાં સુકારાનો રોગ આવ્યો જેથી ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ કુદરતે એવી મહેર વરસાદી કે સુકાતી મગફળીને નવું જીવનદાન મળ્યું છે. હાલ જિલ્લામાં મોટાભાગના ખેતરો પાણીથી ભરાયા છે. ત્યારે હાલ વરસી રહેલા મેઘરાજાથી ખેડુતોમાં ભારે ખુશી વ્યાપી છે.
આ પણ વાંચો: સુરતમાં ડેટા એન્ટ્રી સેન્ટર પર દરોડા, નિયમોના પાલન વગર ડેટા સેન્ટર ચલાવતા સંચાલકની પોલીસે કરી અટકાયત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો