રાજ્યમાં આગામી 24 કલાક બાદ વાતાવરણમાં પલટાની સાથે આ દિવસોમાં વરસાદની આગાહી, સાઈક્લોન સિસ્ટમ તેજ બની
24 કલાકમાં રાજ્યના કેટલાક શહેરોના વાતાવરણમાં પલટો આવી શકે છે, સાઈક્લોનિક સિસ્ટમ તેજ બનતા ભારે પવન ફૂંકાઈ શકે કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતભેર આગાહી કરી છે. આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક શહેરોના વાતાવરણમાં પલટો આવી શકે છે. સાઈક્લોનિક સિસ્ટમ તેજ બનતા ભારે પવન ફૂંકાઈ શકે છે. જેની અસર વાતાવરણમાં જોવા મળી શકે છે. ખાસ […]
24 કલાકમાં રાજ્યના કેટલાક શહેરોના વાતાવરણમાં પલટો આવી શકે છે, સાઈક્લોનિક સિસ્ટમ તેજ બનતા ભારે પવન ફૂંકાઈ શકે
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતભેર આગાહી કરી છે. આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક શહેરોના વાતાવરણમાં પલટો આવી શકે છે. સાઈક્લોનિક સિસ્ટમ તેજ બનતા ભારે પવન ફૂંકાઈ શકે છે. જેની અસર વાતાવરણમાં જોવા મળી શકે છે. ખાસ તો બનાસકાંઠા, રાજકોટ અને કચ્છમાં વાવાઝોડાની અસર 24 કલાકમાં જોવા મળી શકે છે. તો મે મહિનામાં પણ ગરમી સામે આંશિક રાહત મળી શકે છે. 11 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની એન્ટ્રી થઈ શકે છે.
આ પણ વાંચોઃ કચ્છના નારાયણ સરોવર પાસે સર્જાઈ વાવાઝોડા જેવી પરિસ્થિતિ, રસ્તા પર વંટોળના લીધે ધૂળની ડમરીઓ ઉઠી
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
- આગામી 24 કલાકમાં કેટલાક શહેરોમાં વાવાઝોડાની રહેશે અસર
- સાઈક્લોનિક સિસ્ટમની વાવાઝોડા પર રહેશે અસર
- બનાસકાંઠા, રાજકોટ અને કચ્છમાં વાવાઝોડાની રહેશે અસર
- 11 મેના રોજ બનાસકાંઠા, સાબારકાંઠા અને અરવલ્લીમાં પડી શકે છે વરસાદ