ગુજરાતમાં કેમ નથી થઈ રહ્યાં કોરોનાના વધારે ટેસ્ટ? સરકારની સામે ઉઠ્યા સવાલ
ગુજરાતમાં કોરોના વાઈરસની સામેની લડાઈમાં જે રણનીતિ છે તેની સામે સવાલ ઉભા થઈ રહ્યાં છે. રાજ્યમાં કેમ કોરોના વાઈરસના ઓછા ટેસ્ટ કરવામાં આવે છે તેને લઈને સરકારની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યાં છે. ખાનગી લેબોરેટરીને પણ ટેસ્ટ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. હોસ્પિટલ અને નર્સિંગ હોમના પ્રમુખ દ્વારા જયંતિ રવિને આ બાબતે પત્ર લખવામાં […]
ગુજરાતમાં કોરોના વાઈરસની સામેની લડાઈમાં જે રણનીતિ છે તેની સામે સવાલ ઉભા થઈ રહ્યાં છે. રાજ્યમાં કેમ કોરોના વાઈરસના ઓછા ટેસ્ટ કરવામાં આવે છે તેને લઈને સરકારની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યાં છે. ખાનગી લેબોરેટરીને પણ ટેસ્ટ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. હોસ્પિટલ અને નર્સિંગ હોમના પ્રમુખ દ્વારા જયંતિ રવિને આ બાબતે પત્ર લખવામાં આવ્યો છે. તેઓનું કહેવું છે કે હાલ વધારે ટેસ્ટ થાય તે જરૂરી છે.
આ પણ વાંચો : ડોમેસ્ટિક ફ્લાઈટના મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર, જાણો વિગત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો