ગુજરાતમાં કેમ નથી થઈ રહ્યાં કોરોનાના વધારે ટેસ્ટ? સરકારની સામે ઉઠ્યા સવાલ

ગુજરાતમાં કોરોના વાઈરસની સામેની લડાઈમાં જે રણનીતિ છે તેની સામે સવાલ ઉભા થઈ રહ્યાં છે.  રાજ્યમાં કેમ કોરોના વાઈરસના ઓછા ટેસ્ટ કરવામાં આવે છે તેને લઈને સરકારની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યાં છે. ખાનગી લેબોરેટરીને પણ ટેસ્ટ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. હોસ્પિટલ અને નર્સિંગ હોમના પ્રમુખ દ્વારા જયંતિ રવિને આ બાબતે પત્ર લખવામાં […]

ગુજરાતમાં કેમ નથી થઈ રહ્યાં કોરોનાના વધારે ટેસ્ટ? સરકારની સામે ઉઠ્યા સવાલ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:47 PM

ગુજરાતમાં કોરોના વાઈરસની સામેની લડાઈમાં જે રણનીતિ છે તેની સામે સવાલ ઉભા થઈ રહ્યાં છે.  રાજ્યમાં કેમ કોરોના વાઈરસના ઓછા ટેસ્ટ કરવામાં આવે છે તેને લઈને સરકારની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યાં છે. ખાનગી લેબોરેટરીને પણ ટેસ્ટ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. હોસ્પિટલ અને નર્સિંગ હોમના પ્રમુખ દ્વારા જયંતિ રવિને આ બાબતે પત્ર લખવામાં આવ્યો છે. તેઓનું કહેવું છે કે હાલ વધારે ટેસ્ટ થાય તે જરૂરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો :   ડોમેસ્ટિક ફ્લાઈટના મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર, જાણો વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">