VIDEO: અંબાજીના ગબ્બર વાળા ચુંદડીવાળા માતાજીનું નિધન, 28 મેના રોજ અપાશે સમાધી

અંબાજીના ગબ્બર પર રહેતા અને અનેક ભક્તોના દુઃખ દૂર કરનારા ચુંદળીવાળા માતાજી દેવલોક પામ્યા છે. તેમણે ચરાડા ગામ ખાતે દેહત્યાગ કર્યો હતો. બે દિવસ બાદ એટલે કે 28 તારીખના રોજ તેમને સમાધી અપાશે. હાલ માતાજીના દર્શન કરવા માટે ભક્તો આવી રહ્યા છે. જેને ધ્યાને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. જોકે લૉકડાઉનના કારણે મોટી […]

VIDEO: અંબાજીના ગબ્બર વાળા ચુંદડીવાળા માતાજીનું નિધન, 28 મેના રોજ અપાશે સમાધી
Follow Us:
| Updated on: May 26, 2020 | 6:45 AM

અંબાજીના ગબ્બર પર રહેતા અને અનેક ભક્તોના દુઃખ દૂર કરનારા ચુંદળીવાળા માતાજી દેવલોક પામ્યા છે. તેમણે ચરાડા ગામ ખાતે દેહત્યાગ કર્યો હતો. બે દિવસ બાદ એટલે કે 28 તારીખના રોજ તેમને સમાધી અપાશે. હાલ માતાજીના દર્શન કરવા માટે ભક્તો આવી રહ્યા છે. જેને ધ્યાને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. જોકે લૉકડાઉનના કારણે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા નથી. ચુંદળીવાળા માતાજી અનેક ભક્તો માટે સાક્ષાત ભગવાન સમાન હતા. તેઓ છેલ્લા 76 વર્ષ ભોજન કે જળ ગ્રહણ કરતા નહોતા.14 વર્ષની ઉંમરે જ તેમણે સંસારનો ત્યાગ કર્યો હતો. સાથે સાથે જ અન્ન-જળનો પણ ત્યાગ કરીને ભક્તિ શરૂ કરી હતી. તેમણે સાચુ નામ પ્રહલાદભાઈ જાની હતું.

તેઓ દેવલોક પામતા બે દિવસ અંબાજીમાં તેમનો નશ્વર દેહ અંતિમ દર્શન માટે મુકવામાં આવશે. મહત્વનું છે કે, ચુંદળીવાળા માતાજી 76 વર્શથી અન્ન-જળ નહોતા ગ્રહણ કરતા. જેને લઈને દેશના ડૉક્ટર્સ અને વૈજ્ઞાનિકો પણ અચંબિત હતા. તેઓ વિજ્ઞાન માટે પણ એક કોયડા સમાન હતા. તમને જણાવી દઈએ કે, બાલા સાહેબ ઠાકરે, નરેન્દ્ર મોદી,અક્ષય કુમાર, સહિત અનેક લોકો તેમના દર્શન કરી ચુક્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">