રથયાત્રા ના નિકળતા મહંત અને ટ્ર્સ્ટીના નિવેદન બાદ સરકારને કરવો પડ્યો ખુલાસો, ગૃહપ્રધાને કહ્યું મંદિરના મહંત જેટલુ જ દુઃખ મને પણ થયુ
અમદાવાદના રાજમાર્ગ પર હાઈકોર્ટના ચુકાદાને કારણે રથયાત્રા ના નિકળી તે માટે જગન્નાથ મંદિરના મહંત અને ટ્ર્સ્ટીએ આપેલા નિવેદન બાદ, ગુજરાતના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને ખુલાસો કરવો પડ્યો છે. 143માં વર્ષે અમદાવાદમાં રથયાત્રા ના નિકળી તેના માટે જગન્નાથ મંદિરના મહંત જેટલુ જ દુઃખ પોતાને થયુ હોવાનુ પ્રદિપસિહે કહ્યુ. જુઓ વિડીયો.
અમદાવાદના રાજમાર્ગ પર હાઈકોર્ટના ચુકાદાને કારણે રથયાત્રા ના નિકળી તે માટે જગન્નાથ મંદિરના મહંત અને ટ્ર્સ્ટીએ આપેલા નિવેદન બાદ, ગુજરાતના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને ખુલાસો કરવો પડ્યો છે. 143માં વર્ષે અમદાવાદમાં રથયાત્રા ના નિકળી તેના માટે જગન્નાથ મંદિરના મહંત જેટલુ જ દુઃખ પોતાને થયુ હોવાનુ પ્રદિપસિહે કહ્યુ. જુઓ વિડીયો.