Porbandar : ગણેશ વિસર્જનને લઇને કલેકટરનું જાહેરનામું, કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવા અપીલ

પોરબંદરના એડિશનલ કલેકટર એમ.કે.જોશીએ જણાવ્યું પર્યાવરણ અને વિસર્જન દરમિયાન લોકોના જીવ જોખમમાં ના મુકાય તે માટે નગરપાલિકાએ બનાવેલ અને નિશ્ચિત કરાયેલ તળાવમાં જ ગણેશ વિસર્જન કરે તેવી અપીલ કરીએ છે.

Porbandar : ગણેશ વિસર્જનને લઇને કલેકટરનું જાહેરનામું, કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવા અપીલ
Porbandar Collector Office NotificationImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 5:17 PM

ગુજરાતમાં (Gujarat)  ગણેશ ચતુર્થીના રોજથી ગણેશોત્સવની (Ganesh Mahotsav) શરૂઆત થઇ છે. જો કે આ દરમ્યાન ગણેશ વિસર્જનનું પણ એટલું જ મહત્વ રહેલું છે. જેના પગલે પોરબંદરમાં (Porbandar) ગણેશ વિસર્જનને પગલે જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં કલેકટરે તંત્રએ નક્કી કરેલા સ્થળ પર જ ગણેશ વિસર્જન કરવા અને દરિયામાં ગણેશ વિસર્જન કરવા આદેશ કર્યો છે. તેમજ જેમાં આયોજકોને નિશ્ચિત જગ્યા પર વિસર્જન કરવા તાકીદ કરવામાં આવી છે. તેમજ તંત્રએ પર્યાવરણ અને જાનમાલને નુકસાન ના થાય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.પોરબંદરમાં દર વર્ષે દરેક શેરી મહોલ્લામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.. સમુદ્રમાં પાંચમાં દિવસે વિસર્જન કરવામાં આવે છે, પરંતુ થોડા સમયથી પર્યાવરણ અને સમુદ્ર સુધીને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્રારા પાલિકા દ્રારા કૃતિમ તળાવ બનાવવામાં આવે ત્યાં જ વિસર્જન કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ અંગે એડિશનલ કલેકટર એમ.કે.જોશીએ જણાવ્યું છે કે હાલ ગણેશ મહોત્સવ ચાલે છે.લોકો આસ્થા પૂર્વક ગણેશ સ્થાપના કરે છે પરંતુ પર્યાવરણ અને વિસર્જન દરમિયાન લોકોના જીવ જોખમમાં ના મુકાય તે માટે નગરપાલિકાએ બનાવેલ અને નિશ્ચિત કરાયેલ તળાવમાં જ ગણેશ વિસર્જન કરે તેવી અપીલ કરીએ છે.ખાસ કરીને સમુદ્રમાં કોઈ વિસર્જન ના કરે તેવી પણ અપીલ છે.

આ અંગે ગણેશ મહોત્સવના આયોજક આકાશ સલેટનું કહેવું છે કે અમે 32 વર્ષથી ગણેશ સ્થાપના કરીએ છે, ઘણા વર્ષથી સમુદ્રમાં વિસર્જન કરવા સામે જાહેરનામું હોય છે.તેથી અમો અસમાવતી ઘાટ પર જ વિસર્જન કરીએ છે.. આ વર્ષે પણ ત્યાં જ કરીશું. તેમજ પર્યાવરણની જાળવણી પણ અમારી પ્રાથમિકતા છે. હાલ પોરબંદર શહેરમાં અંદાજે 300 જેટલા નાના મોટા ગણેશ સ્થાપન છે. હવે કેટલા આયોજકો નિશ્ચિત જગ્યા પર વિસર્જન કરશે કે સમુદ્રમાં જ વિસર્જન કરી પર્યાવરણને નુકસાન પહોંચાડશે તે જોવું રહ્યુ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

(With Input, Hitesh Thakrar) 

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">