ગુજરાતમાં વાવાઝોડામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને PMO દ્વારા સહાયની જાહેરાત

ગુજરાતના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાને લીધે અને તોફાન આવવાના કારણે 9 લોકોના મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ઘાયલ થયેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યુ અને વળતર આપવાની પણ જાહેરાત કરી છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, […]

ગુજરાતમાં વાવાઝોડામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને PMO દ્વારા સહાયની જાહેરાત
Follow Us:
| Updated on: Apr 17, 2019 | 6:02 AM

ગુજરાતના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાને લીધે અને તોફાન આવવાના કારણે 9 લોકોના મોત થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ઘાયલ થયેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યુ અને વળતર આપવાની પણ જાહેરાત કરી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કુદરતી મુશ્કેલીથી થયેલા નુકસાન પર ચિંતા વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ અને તોફાનના કારણે થયેલા નુકસાનથી ખુબ દુખી છુ. બધાના પરિવાર સાથે મારી સંવેદના છે.

તે સિવાય પણ વડાપ્રધાન કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પરથી વળતરની જાહેરાત કરવામાં આવી છે. તેમાં લખ્યુ છે કે ગુજરાતના જે લોકોના તોફાનના કારણે મોત થયા છે, તે બધા જ પરિવારને 2 લાખ રૂપિયા વળતર અને જે લોકો ઘાયલ થયા છે તે બધા જ લોકોને 50 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">