પિરાણા પિપળજ આગ મામલે ફેક્ટરીના માલિકની પોલીસ કરી રહી છે પૂછપરછ, જવાબદારો સામે થશે કાર્યવાહી: ACP મિલાપ પટેલ

પિરાણા પિપળજ આગમાં મોતનો આંકડો 11 પર પહોંચી ગયો છે. ત્યારે ઘટના સ્થળ પરના તપાસ અધિકારી એસીપી મિલાપ પટેલે ટીવી 9 સાથે ખાસ વાતચીત દરમિયાન કહ્યું કે બ્લાસ્ટ થવાના કારણોની તપાસ કરવામાં આવશે.  સાથે જ જે કેમિકલ કંપોઝિશનના કારણે બ્લાસ્ટ થયો તે કેમિકલ કંપોઝિશન ગેરકાયદે લાવવામાં આવ્યું હતું કે કેમ તેવા અનેક કારણોને ધ્યાને રાખીને […]

પિરાણા પિપળજ આગ મામલે ફેક્ટરીના માલિકની પોલીસ કરી રહી છે પૂછપરછ, જવાબદારો સામે થશે કાર્યવાહી: ACP મિલાપ પટેલ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Nov 04, 2020 | 8:49 PM

પિરાણા પિપળજ આગમાં મોતનો આંકડો 11 પર પહોંચી ગયો છે. ત્યારે ઘટના સ્થળ પરના તપાસ અધિકારી એસીપી મિલાપ પટેલે ટીવી 9 સાથે ખાસ વાતચીત દરમિયાન કહ્યું કે બ્લાસ્ટ થવાના કારણોની તપાસ કરવામાં આવશે.  સાથે જ જે કેમિકલ કંપોઝિશનના કારણે બ્લાસ્ટ થયો તે કેમિકલ કંપોઝિશન ગેરકાયદે લાવવામાં આવ્યું હતું કે કેમ તેવા અનેક કારણોને ધ્યાને રાખીને તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">