પિરાણા પિપળજ આગમાં મોતનો આંકડો પહોંચ્યો 9 પર, કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા લેવાઈ રહી છે NDRFની મદદ

પિરાણા પીપળજ આગમાં 9 લોકોના મોત બાદ હજી પણ બે લોકો દટાયા હોવાની જાણકારી મળી રહી છે. એનડીઆરએફની ટીમ દ્વારા કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સતત આઠ કલાકથી કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે એનડીઆરફની ટીમની મદદ લઇને હવે કાટમાળ નીચે […]

પિરાણા પિપળજ આગમાં મોતનો આંકડો પહોંચ્યો 9 પર, કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા લેવાઈ રહી છે NDRFની મદદ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Nov 04, 2020 | 8:27 PM

પિરાણા પીપળજ આગમાં 9 લોકોના મોત બાદ હજી પણ બે લોકો દટાયા હોવાની જાણકારી મળી રહી છે. એનડીઆરએફની ટીમ દ્વારા કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સતત આઠ કલાકથી કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે એનડીઆરફની ટીમની મદદ લઇને હવે કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">