રાજકોટ: સસ્તા અનાજનું કૌભાંડ સામે આવ્યું! પુરવઠા વિભાગે લાયસન્સ કર્યુ રદ્દ
રાજકોટમાં સસ્તા અનાજનું કૌભાંડ સામે આવ્યું છે. વેપારીએ 300થી વધુ લોકોનું અનાજ બારોબાર વેચી માર્યુ છે. આ સસ્તા અનાજની દુકાન બજરંગવાડી વિસ્તારમાં આવેલી છે. પુરવઠા વિભાગે લાયસન્સ રદ્દ કર્યુ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી […]
રાજકોટમાં સસ્તા અનાજનું કૌભાંડ સામે આવ્યું છે. વેપારીએ 300થી વધુ લોકોનું અનાજ બારોબાર વેચી માર્યુ છે. આ સસ્તા અનાજની દુકાન બજરંગવાડી વિસ્તારમાં આવેલી છે. પુરવઠા વિભાગે લાયસન્સ રદ્દ કર્યુ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: પાટણ: તાંત્રિકે વિધિના બહાને સગીરા પર આચર્યુ દુષ્કર્મ