પાટણમાં ખાતરની અછતના પગલે ખેડૂતો પરેશાન, ઝડપથી ખાતર પહોંચાડવા માંગ

પાટણ જિલ્લામાં ખાતરની રોજની પાંચ હજારથી વધુ ખાતરની થેલીની માગ છે જેની સામે હાલ માત્ર બે હજાર થેલી જેટલો જથ્થો જ આવી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 10:20 AM

ગુજરાતના(Gujarat)પાટણમાં (Patan) માવઠાથી(unseasonal rain)જગતનો તાત(Farmers)મુશ્કેલીમા મુકાયો છે. એકબાજુ માવઠાનો માર અને બીજી તરફ ખાતર(Fertilizer)માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. જેમાં ખેડૂતોનો દાવો છે કે, કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં તેમને ફરીથી વાવેતર કરવું પડી રહ્યું છે. જો કે, ખાતર ન મળતા તેઓ પરેશાન થઈ રહ્યા છે.

જેમાં કેટલાક ખેડૂતોને 50 થેલી ખાતરની જરૂરિયાત છે જેના બદલામાં તેમને માત્ર 5 થેલી મળી રહી છે. તો જિલ્લામાં ખાતરની રોજની ૫ હજારથી વધુ ખાતરની થેલીની માગ છે જેની સામે હાલ માત્ર ૨ હજાર થેલી જેટલો જથ્થો જ આવી રહ્યો છે. ખેડૂતોની માગણી છે કે તેમને પુરતુ ખાતર પહોંચાડવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં ખાતરની જરૂરિયાત સામે કેન્દ્ર સરકારે કરેલી વ્યવસ્થા પર તો નવેમ્બર માસમાં યુરિયા ખાતરની 41 લાખ મેટ્રીક ટનની માગ હતી.જેની સામે કેન્દ્ર સરકારે 76 લાખ મેટ્રિક ટન યુરિયાની વ્યવસ્થા કરી હતી. જ્યારે નવેમ્બરમાં DAPની 70 લાખ મેટ્રિક ટનની માગ હતી. જેની સામે કેન્દ્ર સરકારે 80 લાખ મેટ્રિક ટન DAPની વ્યવસ્થા કરી હતી. જ્યારે નવેમ્બરમાં NPKની 15 લાખ મેટ્રિક ટનની માગ હતી.જેની સામે કેન્દ્ર સરકારે 20 લાખ મેટ્રિક ટન NPKની વ્યવસ્થા કરી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આફત, 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી આ વિસ્તારોમાં માવઠાની શક્યતા

આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી જીએસટી કૌભાંડનો આરોપી ફરાર થયો

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">