બિનસચિવાલય પરીક્ષા વિવાદ: પરીક્ષાર્થીઓની સાથે વાલીઓ પણ હવે વિરોધમાં જોડાયા

બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. ત્યારે પરીક્ષાર્થીઓના વાલીઓ પણ હવે આ વિરોધમાં જોડાઈ ગયા છે. પરીક્ષાર્થીઓની એક જ માગ છે કે પરીક્ષા રદ કરો. પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી પરીક્ષાર્થીઓએ ઉચ્ચારી છે.   Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI […]

બિનસચિવાલય પરીક્ષા વિવાદ: પરીક્ષાર્થીઓની સાથે વાલીઓ પણ હવે વિરોધમાં જોડાયા
Follow Us:
| Updated on: Dec 05, 2019 | 9:10 AM

બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. ત્યારે પરીક્ષાર્થીઓના વાલીઓ પણ હવે આ વિરોધમાં જોડાઈ ગયા છે. પરીક્ષાર્થીઓની એક જ માગ છે કે પરીક્ષા રદ કરો. પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી પરીક્ષાર્થીઓએ ઉચ્ચારી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું છે કે જિલ્લા કલેક્ટર સાથે મારી વાતચીત થઈ છે. વિદ્યાર્થીઓના હિતમાં જ નિર્ણય લેવામાં આવશે અને પરીક્ષાર્થીઓની માગણીને ધ્યાનમાં લેવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">