Panchmahal: ફાયર વિભાગના કર્મચારીઓ પર જીવનું જોખમ, કચેરીની છત જર્જરિત, ગમે ત્યારે પોપડા પડે છે

વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ આ મામલે પણ સાંભળતા નાં હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે. ત્યારે પાલિકાના પ્રમુખ જણાવી રહ્યા છે કે ફાયર વિભાગના રીપેરીંગ કામ માટેનો હુકમ આપવામાં આવેલો છે.

Panchmahal: ફાયર વિભાગના કર્મચારીઓ પર જીવનું જોખમ,  કચેરીની છત જર્જરિત, ગમે ત્યારે પોપડા પડે છે
Godhra Fire department
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 6:08 PM

પંતમહાલ (Panchmahal)  જિલ્લામાં ગોધરા (Godhra)  નગર પાલિકા સ્થિત ફાયર વિભાગની કચેરીની છત જર્જરિત હાલતમાં હોવા છતાં સબંધિત વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ફાયર વિભાગ (Fire department) ના કર્મીઓમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલિકા દ્વારા આ કચેરીની મરામત ક્યારે કરવામાં આવશે તેમ ફાયર વિભાગના કર્મચારીઓ પાલિકાનાં અધિકારીઓ ને પૂછી રહ્યા છે. જ્યારે આ બાબતે પાલિકાના પ્રમુખ જણાવી રહ્યા છે કે ફાયર વિભાગના રીપેરીંગ કામ માટેનો હુકમ આપવામાં આવેલો છે. પણ પ્રમુખના આદેશનું પાલન ક્યારે થશે તે ખુદ પાલિકા પ્રમુખને ખબર નથી.

ગોધરા નગર પાલિકા ખાતે ફાયર વિભાગની કચેરી હાલ કાર્યરત છે તે કચેરીની છત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે.છેલ્લા કેટલાક વર્ષો થી ફાયર વિભાગની કચેરી છત જર્જરિત હાલતમાં હોવા છતાં તેમજ તે છતનું પ્લાસ્ટર પર અવાર નવાર તૂટીને કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હોય ત્યારે પણ તેઓની ઉપસ્થિતિમાં પડયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સદનસીબે છતનું પ્લાસ્ટર તૂટવાથી કોઈ કર્મચારીને ઇજા પહોંચી નથી.

ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગમાં 2 શિફ્ટમાં ફરજ બજાવતા 14 જેટલા કર્મચારીઓ જ હાલ ભયના ઓથાર હેઠળ છે. ત્યારે ગોધરા નગર પાલિકાના અધિકારીઓ દ્વારા ફાયર વિભાગની આ કચેરી ની મરામત કરાવશે કે કેમ તે એક પ્રશ્ન ફાયર વિભાગના કર્મચારીઓ માં ચર્ચાઈ રહ્યો છે. ફાયર વિભાગની કચેરીની મરામતની કામગીરી કરવામાં આવી રહી નથી. વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ આ મામલે પણ સાંભળતા નાં હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે. ત્યારે ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં જ્યાં પણ કોઈ આકસ્મિક ઘટના બને તો ફાયર વિભાગ તાબડતોબ પહોંચી જઈ પોતાની ફરજ અદા કરે છે.ત્યારે ફાયર વિભાગના કર્મચારીઓ ને પડતી તકલીફો ને કોઈ જ સાંભળતું નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સમગ્ર મામલે પાલિકાના પ્રમુખ જણાવી રહ્યા છે કે ફાયર વિભાગના રીપેરીંગ કામ માટેનો હુકમ આપવામાં આવેલો છે. પણ પ્રમુખના આદેશનું પાલન ક્યારે થશે તે ખુદ પાલિકા પ્રમુખને ખબર નથી ને બીજી તરફ પાલિકા પ્રમુખ આખી નગરપાલિકાના બિલ્ડીંગને જ નવું બનાવવાની વાત કરી રહ્યા છે. ગોધરા નગરપાલિકાના નવા બિલ્ડીંગ માટેની દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">